________________
295
卐
હૃદય નયન નિહાળે જગધણી
9 શ્રી સુર્યાવર્ધનાથ જિન સ્તવેને
રાગ : કેદારો “એમ ઘનો ઘણને પરચાવે રે...'' એ દૅશી
...
સુવિધિ જિનેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે; અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજીજે રે.
સુવિધિ૦૧
દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે ઘેરે જઇએ રે; દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના રિ થઈએ . સુવિધિ૦૨
સુવિધિ૦૪
કુસુમ અક્ષત વર વાસ સુગંધી, ધૂપ દીપ’મન સાખી રે; અંગ-પૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરુમુખ આગમ ભાખી રે. સુવિધિ૦૩ એહનું ફળ દોય ભેદ સુણીજે, અનંતર ને પરંપર રે; આણાપાલણ ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે. ફૂલ અક્ષત વર ધૂપ પઇવો, ગંધ નૈવેદ્ય ફલ જળ ભરી રે; અંગ-અગ્રપૂજા મળી અડવિધ, ભાવે ભાવિક શુભગતિ વરી રે. સુવિધિ૦૫ સત્તર ભેદ એકવીસ પ્રકારે, અઠોત્તર સત ભેદે રે; ભાવપૂજા બહુવિધ નિરધારી, દોહગ દુરગતિ છેદે રે.
સુવિધિ
સાયી નૈશ્ચયિક ધર્મ જાગરિકા તે છે કે જે સતત આત્મજાગૃતતા હોય, એવી અપ્રમત્તદશામાં લઈ જઈ, નિદ્રા સ્વપ્નાવસ્થામાંથી ઠેઠ ઉજ્જગરદશા સુધી લઇ જતી હોય.