________________
159
હૃદય નયન નિહાળે જગધણી
એક ખૂબ સરસ પ્રસિદ્ધ ફિલ્મી ભજનને આ વિષયના સંબંધમાં અંતે અહીં યાદ કરી લેવા જેવું છે.
મન તડપત હરિ દરશન કો આજ મોરે તુમ બિન બિગડે સકલ કાજ આ... બિનતી કરત હું, રખિયો લાજ. મન તડપત. તુમ્હારે દ્વારકા મેં હું જોગી હમરી ઓર નજર કબ હોગી સુન મોરે વ્યાકૂલ મન કી બાત.
મન તડપત. બિન ગુરુ જ્ઞાન કહાં સે પાઉં દીજો દાન હરિ ગુન ગાઉં ' સબ ગુનીજન પે તુમ્હારા રાજ.
મન તડપત. મુરલી મનોહર આસ ન તોડો દુઃખભંજન મોરે સાથ ન છોડો મોહે દરશન ભિક્ષા દે દો આજ, દે દો આજ... મન તડપત.
દર્શન દો ઘનશ્યામ ! નાથ ! મોરી અખિયાં પ્યાસી રે. મન મંદિર કી જ્યોતિ જગા દો ઘટ ઘટ વાસી રે.
| દર્શન દો ઘનશ્યામ ! મંદિર મંદિર મૂરત તેરી, ફિર ભી ન દેખી સૂરત તેરી; યુગ બીતે ના આઈ મિલનકી, પૂરણ-માસી રે.
દર્શન દો ઘનશ્યામ !
સંસારમાં સંસારીને અનુભવાતું સુખ, એ તો દુઃખ ટાળવા રૂપ કે દુઃખ કાપવા રૂપ વિષમતામાંથી સમસ્થિતિમાં આવવારૂપ સુખ છે. એ ડોળીવાળો ખભો બદલે એવું ક્ષણિક આભાસિક સુખ છે.