________________
૩૭ : જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા
વીર સં. ૨૪૫૬ વિ. સં. ૧૯૮૬૭, ચૈત્ર વદ-૧૪ રવિવાર, તા. ૨૭-૪-૧૯૩૦
સાચા ખોટામાં માધ્યસ્થ્ય એ મૂર્ખતા છે :
આ બધા ચાળા શાના ?
•
મમતા શરીરની ઉતા૨વાની છે, શાસનની નહિ ! આજ્ઞાભ્રષ્ટના ટોળામાં ન રહેવું ઃ
•
♦ નિકટનો સાથી કોણ ગણાય ?
ભાવાચાર્ય તીર્થંકર તુલ્ય છે ઃ ♦ રાગી કદી સુખ પામી ન શકે ઃ ♦ દ્રવ્યપૂજાનો હેતુ :
ભાવાચાર્ય લોકચિત્તને ન જુએ :
અધ્યાત્મ કલ્પદ્રુમમાં શું લખ્યું છે ? •
♦ યતિવેષ ધર્યો છે પણ યતિપણું પામ્યો નથી :
૭
ખોટી દયા ન ખવાય :
♦ અર્થીપણું એ તો મોટી યોગ્યતા છે :
તમારાં અને અમારાં માપ જુદાં છે :
‘પ્રાણાતિપાત' પર તો આખી દ્વાદશાંગી ભરી છે :
લાખો સુભટો સામે ઝઝૂમવું સહેલું પણ મુનિપણું પાળવું કઠિન :
તમારી અમારી દૃષ્ટિના મેળ નહિ મળવાના :
ત્યાજ્યના નાશનો સિદ્ધાંત ન હોય :
૦ યોજનાપૂર્વકની હિંસા મનુષ્ય જ કરે :
૭૦ સંસારનો ત્યાગ કરાય પણ એનો નાશ ન કરાય ઃ
♦ સંસારમાં પાપનાં મૂળિયાં તો ઊંડાં છે :
♦ પાપકારી વસ્તુ પરથી પ્રેમ ઉઠાવો :
♦ એવો જીવ કોઈ કાળે તત્ત્વ ન પામે :
એકલો પુરુષાર્થ મુક્તિ માટે જ કામનો છે ઃ
♦
૭ સર્વજ્ઞદેવનો સમયધર્મ :
♦ સ્વાર્થી પ્રેમીઓ ધર્મ માટે નાલાયક છે :
♦ જ્ઞાનીઓ જ્ઞાનચક્ષુથી દુનિયા આખીને દુઃખી જુએ છે :
♦ શ્રી જિનેશ્વરદેવનો સાધુ એ ભિખારી નથી :
યતિવેષ આજીવિકા માટે ન બનાવાય :
૦ સમયને આડો ધરી શાસ્ત્રની વાત માનવા તૈયાર નથી : સર્વજ્ઞનાં વચન ખોટાં કહેનાર જૈન તરીકે રહેવા લાયક નથી :
117