________________
૧૬ : ઉધમ તો એકમાત્ર મોક્ષ માટે જ
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, ફાગણ વદ-૭, શુક્રવાર, તા. ૨૧-૩-૧૯૩૦
સંતોષરૂપી નંદનવન :
સંઘમાં કોણ રહી શકે ?
♦ -એ હૃદયમાં પ્રભુનું શાસન આવ્યું નથી :
•
નિયમ કોણ કરી શકે ?
નિયમનો હેતુ સમજો !
૦ “સંતોષ છે ત્યાં ધમાલ નથી :
તમારી સાધુપણાની ઇચ્છા કેવી ?
ઊઠતાં જ ‘નમો અરિહંતાણં' બોલનારા કેટલા ? પ્રાથમિક ભૂમિકામાં પહેલો આચાર પછી વિચાર :
♦ રૂઢિથી પણ સારી ક્રિયાઓ થાય :
સર્વવિરતિ પામવાના પરિણામ વિના દેશિવરતિ નથી :
ભાવના દાનની કે ખાવાની ?
ધર્મક્રિયા શા માટે ?
♦ દુનિયાનાં ધ્યેય ન્યારાં છે :
♦ ધર્મક્રિયાનું ધ્યેય મુક્તિ :
ત્યાં શાસન૨સ નથી :
♦ મોક્ષ તો માત્ર પુરુષાર્થથી જ સાધ્ય છે.
પ્રશંસા પણ સાચી કરો ! ભાટચારણ જેવી નહિ !
♦ અર્થ-કામની પ્રાપ્તિમાં તો પુણ્યની જ પ્રધાનતા !
♦ પુદ્ગલના સુખની મહોકાણ :
♦ મોક્ષ માટે જ ઉદ્યમ કરો !
ભૂતકાળના દીવા અને આજની લાઇટો :
96
સંતોષરૂપી નંદનવન :
અનંત ઉપકારી, સૂત્રકા૨ ૫૨મર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી સંઘરૂપી મેરૂપર્વતના સંતોષરૂપી નંદનવનનું વર્ણન કરે છે. સંતોષ એ નંદનવનના