SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ . 53 ૩૮૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – આજે. શ્રાવકગણમાં આવી મનોવૃત્તિ ફેલાતી જાય છે. આવું ફેલાવનારા મતિમાનોનો સંસર્ગ ન કરો. એવાં સાહિત્ય હાથમાં પણ ન લો. પ્રભુશાસનમાં મતિ કલ્પનાને સ્થાન નથી. મતિએ ચાલનારા મિથ્યાદૃષ્ટિ કહેવાય છે. મોઢે પ્રવચનનો રાગ કહેનારા પણ મતિ મુજબ ચાલનારા શાસનનો નાશ કરનારા છે. સમ્યગ્દષ્ટિ કરણી કઈ કરે ? સભાઃ “આ ભાંજગડમાં પડવા કરતાં મહાવીરનું જીવન જ ફેરંવી નંખાય તો ? આ ભાઈ મહાવીરનું જીવન ફેરવવા કહે છે-એ કહે છે કે એમ થાય તો બધી પંચાત મટી જાય. એમને ખબર નથી કે એ રીતનું મહાવીરનું જીવન લખાય પણ છે. માટે જ કહું છું કે એવા સાહિત્યથી બચો! ! દઢ સમ્યક્તને રૂઢ બનાવવા માટે હજી આગળ શું ફરમાવે છે તે હવે પછી..
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy