SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા સુદ-૧૪, બુધવાર, તા. ૧૨-૨-૧૯૩૦ ♦ ઓળખ્યા વિના અનુમોદના થાય પણ પ્રશંસા ન થાય : ૦ ગુણનો ઉપયોગ મોક્ષ માટે થાય, પણ સંસાર માટે ન થાય : • સમ્યગ્દષ્ટિને સંસારમાં રહેવું પડે તો નિર્લેપભાવે રહે : ♦ પ્રશ્નાવલિ એક ન્યાયાધીશની : ♦ નિર્વાણનો પ્રધાનમાર્ગ, ત્યાગ : ♦ અધૂરા વાંચન-શ્રવણનો પ્રતાપ : ♦ કયો ધર્મ મુક્તિ આપે ? ♦ ધર્મ માટે સંસારનો ભોગ કે સંસાર માટે ધર્મનો ભોગ ? ♦ સાધુ શરીરના નહિ, પણ આત્માના લાભની વાત કરે : · ચાર આશ્રમમાં ગૃહસ્થાશ્રમ કોને માટે ? સમ્યગ્દર્શન એટલે જ સાચો વિવેક : નબળા વૈરાગ્યને સબળો બનાવાય, પણ તોડી નખાય નહીં : બાલ્યવયમાં પણ વૈરાગ્ય : ૦ વૈરાગ્ય ભાવ ન આવે તો તે લાવવા માટે પણ ધર્મક્રિયા ખૂબ કરો ! ♦ કોઈ પણ પ્રકારે આવેલો વૈરાગ્ય, જો તે સાચો હોય તો ઉપકારક છે : નવો વૈરાગ્ય નાના બાળક જેવો છે, એને પંપાળાય પણ કરમાવાય નહિ : ૭૦ વૈરાગ્યના પરીક્ષકની દાનત કેવી હોવી જોઈએ ? • બાળમુનિ અતિમુક્તકનો વૈરાગ્ય : વૈરાગ્યની ટીકા-ટીપ્પણ ન કરો ! 60 ઓળખ્યા વિના અનુમોદના થાય પણ પ્રશંસા ન થાય : અનંત ઉપકારી સૂત્રકા૨ ૫૨મર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રીસંઘની સ્તુતિ કરતાં એની મેરિંગિંર સાથે સરખામણી કરે છે. મેરૂની પીઠ જેમ વજ્રરત્નમય હોય, દૃઢ-રૂઢ-ગાઢ અને અવગાઢ હોય તેમ શ્રીસંઘની સમ્યગ્દર્શનરૂપી પીઠ વજ્રરત્નમય તેમજ દૃઢ-રૂઢ-ગાઢ અને અવગાઢ હોય. જ્યાં સુધી એ પીઠમાં પોલાણ હોય ત્યાં સુધી શ્રીસંઘને મેરૂની ઉપમા ઘટે નહિ. શ્રીસંઘ પૂજ્ય છે, સેવ્ય
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy