SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ IIIII IIIIIII) જ છે ય ? समणा समणीओ य, सावया साविया तहा । एसो चउब्विहो संघो, विग्घसंघविघायणो ।। સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચાર પ્રકારનો સંઘ વિક્નોના સમુદાયનો નાશ કરનાર છે. - પૂ. આ. શ્રી. પ્રભાનંદ સૂ.મ.સા. હિતોપદેશમાં TUસમુદ્દાનો સંયો, પવયા હિન્દુ તિ દોતિ ક્T - तित्थगरो वि य एणं, णमए गुरुभावतो चेव ।। ગુણોનો સમુદાય સંઘ કહેવાય, પ્રવચન, તીર્થ વગેરે પણ સંઘના જ અર્થો છે. તીર્થંકર પણ સંઘને બહુમાનપૂર્વક નમે છે. - પૂ.આ.શ્રી. હરિભદ્ર સૂ. મ.સા. પ્રતિષ્ઠાવિધિ પંચાશકમાં चउगइगत्तावडियं, समसमयं सव्वभव्वजणनिवहं । उद्धरिउं पि व पत्तो, चउब्विहत्तं जयइ संघो ।। ચાર ગતિરૂપ ગર્તા (ખાડા)માં પડેલ સર્વ ભવ્ય લોકોના સમૂહને એક સાથે જ બહાર કાઢી લેવા માટે જ જાણે ચાર રૂપ ધારણ કર્યા છે તે સંઘ જય પામે છે. - પૂ.આ.શ્રી. પ્રભાનંદ સ્.મ.સા હિતોપદેશમાં जो उ महग्घे संघे, पभावणं कुणइ निययसत्तीए । सो होइ वंदणिज्जो, देवाण वि वइरसामि व्व ।। મહાન સંઘને વિષે જે આત્મા પોતાની શક્તિ અનુસાર પ્રભાવના કરે છે, તે વર્ચસ્વામીની જેમ દેવોને માટે પણ વંદનીય બની જાય છે. .આ.શ્રી શાંતિ સૂ. મ.સા. ચૈત્યવંદન મહાભાષ્યમાં રાજા ની સત્તી સંધપૂડ્યા, વિલેપૂમાં ૩ વદુ-મુન સા વી जं एस सुए भणिओ, तित्थयराणंतरो संघो ।। શક્તિ મુજબ સંઘપૂજા કરવી. સંઘની આ વિશિષ્ટપૂજા તો ઘણી ગુણકારી છે. કારણ કે, સૂત્રમાં કહ્યું છે કે તીર્થંકર પછી સંઘ છે. - પૂર્વાચાર્ય મહર્ષિ સ્તવપરિસ્સામાં
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy