SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ शत्रंजयपर्वते ૩% | 3 નમ: | સંવત્ [૨૬] ૨૦ વર્ષે માઢ શુદ્ધિ ૨ રવી गंधारवास्तव्य । प्राग [वंश] दोसी । श्रीगोइआ सुत दौ । नेजपाल भार्या बाई [भोड] की सुत दौ । पंचारणा भ्रातृ दौ । भीम दौ । नने दौ । देवराजप्रमुख - [4] ટ્રેન યુતિઃ | શ્રીમહાવીરવત્તિ | R[પિતા હર્ષેn I તપ છે विबुधशिरोमणिश्रीविजयदानसूरिश्रीहीरविजयसूरिप्रसादा[त्] शुभं भवतु ॥ श्री: // શ્રી | શ્રી. | આ લેખ, આદીશ્વર ભગવાનૂના મંદિરની ભમતીના દક્ષિણ તરફના ન્હાના મંદિરમાં, ૮ પંક્તિમાં કોતરેલો છે. એમાં લખ્યું છે કે- સંવત્ ૧૬૨૦ ના આષાઢ સુદી ૨ અને રવિવારના દિવસે એ દેવકુલિકા ની પ્રતિષ્ઠા થઇ છે. ગંધાર બંદર નિવાસી પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતીયે દોસી ગોઆના પુત્ર તેજપાલ (સ્ત્રી ભોડકી) ના પુત્ર દો, પંચારણાએ પોતાના ભાઇ દો, ભીમ, દો) નના અને દો. દેવરાજ પ્રમુખ સ્વકીય કુટુંબ સાથે મહાવીર તીર્થકરની એ દેવકુલિકા, તપાગચ્છાચાર્ય શ્રી વિજયદાનસૂરિ અને તેમના પટ્ટધર શ્રીવિજયહીરસૂરિના ઉપદેશથી કરાવી. ' ॐ ॥ संवत् १६२० वर्षे कार्तग शुदि २ दिने गंधारवास्तवं શ્રીશ્રીમતિજ્ઞાતીય સી | શ્રી [T] સ [વીર] માર્યો વાર્ડ [] તન સુત ની | श्रीवर्धमान भार्या बाई वमलादे अमरादे सुत सा । श्रीरामजी भाई सा । श्रीलहुजी सा । हंस[रा]ज सा । मनजी प्रमुखस्वकुटंबेन युतः श्रीशेनंजयोपरि श्रीशांतीनाथप्रासादंचोमष(चौमुख) कारापित । श्रीतपागछे विबुधशिरोमणि श्रीहीरविजयसूरिप्रसादात् शुभं भवतु ॥ આ લેખ, આદીશ્વર ભગવાનના મંદિરની ભમતીના ઇશાન ખૂણામાં આવેલા ગંધારીયા ચૌમુખ-મંદિરમાં, ૯ પંક્તિમાં ખોદેલો છે. સં. ૧૬૨૦ના કાર્તિક સુદી રને શનિવારના દિવસે એ મંદિરની પ્રતિષ્ઠા થઈ. ગંધાર નિવાસી શ્રીમાલજ્ઞાતીય સા. પાસવીર (સ્ત્રી પૂતલ) ના પુત્ર વર્ધમાન (સ્ત્રીઓ બે, વમલાદે અને અમરાદે) ના પુત્ર સા. રામજીએ, સા. બહુજી, સા. હંસરાજ અને સા. * હાનાં મંદિરો દેવકુલિકા' કહેવાય છે અને હોટાં પ્રાયઃ કરીને ‘પ્રાસાદ' અથવા વિહાર કહેવાય છે. DIDIERX2109
SR No.005849
Book TitleHir Swadhyaya Part 02
Original Sutra AuthorN/A
AuthorMahabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1998
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy