________________
વિષયોની વિષમતા
૨૩૩ અર્થ-બજેમ ખસવાળો માણસ ખસને નખાગ્ર વડે ખણતો છતાં દુઃખને સુખરૂપ માને છે, તેમ મોહવડે આતુર (વિલલ) થયેલા મનુષ્યો, જેનું રુધિર વિકાર પામ્યું છે તેવા અંગવાળાની જેમ વિષયસેવનના દુઃખને સુખરૂપ માને છે.”
विसयविसं हालाहलं, विसयविसं उक्कडं पियंताणं । विसयविसाइन्नं पिव, विसयविसविसूइया होइ ॥२१३॥
અર્થ–“શબ્દાદિક વિષયોરૂપી વિષ સંયમરૂપ જીવિતનો નાશ કરનાર હોવાથી હલાહલ (તરત જ મારી નાંખનાર) વિષ સમાન છે, અને ઉત્કટ એવું કામસેવનરૂપી વિષ કાલકૂટ વિષ સમાન છે. તે વિષનું પાન કરનારા એટલે સેવન કરનારા પ્રાણીઓને અતિ સેવન કરેલાં તે વિષયરૂપી વિષથી, ઘણો આહાર કરવાથી જેમ અજીર્ણ થાય તેમ વિષયરૂપી વિષથી પણ વિકૃચિકા (અજીણ) થાય છે, જેથી તે અનંતા મરણને પામે છે.”
एवं तु पंचहि आसवेहिं रयमायणित्तु अणुसमयं ।
चउगइ दुहपेरंतं, अणुपरियटृति संसारे ॥२१४॥ ' અર્થ–“વળી એ પ્રમાણે પાંચે ઇંદ્રિયો વડે અથવા પ્રાણાતિપાતાદિક પાંચ આસ્રવ વડે પ્રતિસમયે (ક્ષણે ક્ષણે) પાપકર્મરૂપ રજને ગ્રહણ કરીને આ જીવ નરકાદિક ચારે ગતિનાં દુઃખોનાં પર્યત સુઘી (છેડા સુધી) આ સંસારમાં ભટકે છે, અર્થાત્ ચારે ગતિના સર્વ દુઃખો ભોગવે છે.”
. सव्वगईपक्खंदे, काहंति अणंतए अकयपुन्ना ।
" ને ય ન સુiાંતિ થનું, તો ય ને પમાયેતિ ારવા ' અર્થ–“વળી જેઓએ પુણ્ય કર્યું નથી એવા જે મનુષ્યો, દુર્ગતિમાં પડતા પ્રાણીને ઘારણ કરનાર શ્રી જિનપ્રરૂપિત ઘર્મને સાંભળતા નથી અને સાંભળીને પણ જેઓ મદ્યાદિક (મધ, વિષય, કષાય, નિદ્રા ને વિસ્થારૂપ) પ્રમાદનું આચરણ કરે છે તેઓ આ અનન્ત સંસારમાં સર્વ ગતિઓમાં ભ્રમણ કરે છે અર્થાત્ અનંતીવાર ચતુર્ગતિમાં પરિભ્રમણ કરે છે.” સિક્વવિદ્દ, મિયિને નર સદના
સુપતિ ઘ ન ય વરરતિ ર૧દ્દા ' અર્થ–“મિથ્યાદ્રષ્ટિ એટલે સમ્યકજ્ઞાન રહિત, અઘમ તથા જેઓએ નિકાચિત એટલે ઉદ્વર્તનાદિક કરણોમાંથી કોઈ પણ કારણ વડે ક્ષીણ ન થાય એવાં જ્ઞાનાવરણીયાદિક કર્મો બાંઘેલાં છે એવા જે મનુષ્યો છે તેઓ કદાચ ઘણે પ્રકારે ઘમોપદેશ વડે સ્વજનોએ પ્રેર્યા હોય તો ઘર્મનું શ્રવણ કરે છે, પરંતુ સમ્યક રીતે તે