________________
સંપત્તિને અણીયા - ક્યારેક તો રાણાયા - દાવાદ અર્થાતુ પૈતૃક સંપત્તિના ભાગીદાર વિમયંતિ - ભાગે પાડીને લઈ લે છે ગા - અથવા જે - તે સંપત્તિને ક્યારેક હિરો - ચોર અવર ચોરી લે છે. વા - અથવા તે - તે સંપત્તિને ક્યારેક હાથાળો વિલુપતિ - રાજા તેની પાસેથી છીનવી લે છે. વ - અથવા તે ખરૂ - તેની સંપત્તિ નષ્ટ થઈ જાય છે. રા - અથવા વિળ - વિવિધ પ્રકારે નષ્ટ થઈ જાય છે. વા - અથવા તે – તેની સંપત્તિ કIRળ - ઘરમાં આગ લાગીને ફક્સ - બળી જાય છે આ પ્રકારે પરત લાઇ - બીજાઓ માટે સૂાડું - ક્રૂર મારું - કર્મ પશુથમાળે - કરતો એવો છે - તે વાતે - બાળ-અજ્ઞાની તેન - તે પાપથી ઉત્પન્ન થયેલ કુલ્લેખ - દુઃખથી સમૂહે - મૂઢ બનીને વિપરિયાતમુ - કર્તવ્ય - અકર્તવ્યના વિવેકથી હીન થઈ જાય છે, મુળા - શ્રી વિતરાગ પ્રભુએ હું - નિશ્ચયથી પડ્યું - આ વેફર્ચ - ફરમાવેલ છે કે , - તે અજ્ઞાની જીવ ગોહિત - સંસારસાગરને પાર કરાવવાવાળા નથી, - અને આ ગોદં - સંસારસાગરને તરિત્ત - પાર કરવામાં નો - સમર્થ છે નહીં, W - આ અજ્ઞાની જીવ બતીમાં - સંસારસાગરથી કીનારા પર જવાવાળા નથી - અને તીર - સંસારસાગરના કીનારે પિત્ત - જવામાં જો - સમર્થ છે નહીં. પw - આ અજ્ઞાની જીવ કપાળમાં - સંસારસાગરથી પાર પામવાવાળા નથી ર - અને પાર નેત્તા નો - સંસારસાગરથી પાર પામવા માટે સમર્થ છે નહીં. - અને તે સામાગિબ્સ - દ્વિપદ - ચતુષ્પદ આદિ ભોગસામગ્રીને ગાયા - ગ્રહણ કરીને તમે ટાળે - તે સર્વજ્ઞ પ્રભુએ બતાવેલ માર્ગમાં છ વિદર - રહેલા હોતા નથી, અહેયો - તે અકુશલ પુરૂષ વિતરં - અસંયમ માર્ગનો પw - આશ્રય લઈને તષેિ - તે કામિ - સ્થાનમાં વિક્ર - રહે છે અર્થાત અસંયમ માર્ગમાં જ રમણ (રમતો) કરે છે. (રહે છે.)
ભાવાર્થ - મોક્ષની ઈચ્છા કરવાવાળા જ્ઞાની પુરૂષ પરિસહ અને ઉપસર્ગોને સહન કરીને દ્રઢતાની સાથે સંયમનું પાલન કરે છે. પરંતુ અજ્ઞાની પુરૂષ ધર્માચરણમાં પ્રમાદ કરે છે. એ લોકો વિચારે છે કે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે ધર્માચરણ કરી લઈશું પરંતુ આ વિચારવું એ તેની ભૂલ છે. કેમ કે મૃત્યુને આવવાનો કોઈ નિયત, ચોક્કસ સમય નથી તેથીજ ધર્મના આચરણમાં એક ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરવો જોઈએ નહીં. આ સંસારમાં જેટલા પ્રાણી છે તે બધાયને પોતાનું આયુષ્ય ઘણું પ્યારું હોય છે. મરવાનું કોઈને પસંદ નથી હોતું. બધા સુખના અભિલાષી હોય છે. દુઃખને કોઈ ઈચ્છતા નથી એટલે જ કોઈ પણ પ્રાણીઓને દુઃખ આપવું ન જોઈએ. અને કોઈના
થિી ગાવા ફૂa9999999999999965( ૭૨