________________
ભાવાર્થ :-શ્રોત-નેત્રાદિ (આંખ-કાન) ઈન્દ્રિયો દ્વારા જ ખરેખર આત્મા પ્રત્યેક વસ્તુઓનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એના જ દ્વારા રૂપ-રસાદિ વિષયોને ગ્રહણ કરે છે. પરંતુ જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ જાય છે, ત્યારે તે મનુષ્ય વિવેકશૂન્ય થઈ જાય છે. કારણ કે હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિત્યાગ ઈન્દ્રિયોની શક્તિ હોય ત્યારે જ થાય છે. વૃદ્ધાવસ્થામાં બધી ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ જાય છે ત્યારે વૃદ્ધ (ઘરડો) માણસ ચિંતા અને અવિવેકથી મૂઢ બની જાય છે એટલે જ વિવેકી મનુષ્યોએ વિચારવું જોઈએ કે ઈન્દ્રિયોમાં શક્તિ હોય ત્યારે ધર્માચરણમાં એક ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કરવો જેથી વૃદ્ધાવસ્થા આવે ત્યારે તેને ચિત્તિત અને भूद थपुं न ५3. ॥ ६॥
भावार्थ :- श्रोत, नेत्रादि इन्द्रियों के द्वारा ही आत्मा प्रत्येक वस्तु का ज्ञान करता है और उन्हीं के द्वारा रूप रसादि विषयों को ग्रहण करता है परन्तु जब वृद्धावस्था आती है तब इन्द्रियों की शक्ति क्षीण हो जाती है तब वह मनुष्य विवेकशून्य हो जाता है क्योंकि हित की प्राप्ति और अहित का परित्याग इन्द्रियों की शक्ति रहते हुए ही हो सकता है किन्तु वृद्धावस्था में सब इन्द्रियों की शक्ति क्षीण हो जाती है तब वृद्ध मनुष्य को चाहिए कि इन्द्रियों की शक्ति रहते हुए धर्माचरण में एक क्षण मात्र भी प्रमाद न करे ताकि वृद्धावस्था आने पर उसे . चिन्तित एवं मूढ न होना पड़े ॥ ६३ ॥ स एवं वार्धक्ये मूढस्वभावः सन् प्रायेण लोकनिन्दितो भवतीत्याह- .
जेहिं वा सद्धिं संवसइ ते वि णं एगया णियगा तं पुब्बिं परिवयंति, सो वा ते णियगे पच्छा परिवएज्जा, णालं ते तव ताणाए वा सरणाए वा, तुमं वि तेसिं णालं ताणाए वा सरणाए वा, से ण हासाए ण
किड्डाए ण रइए ण विभूसाए ॥ ६४ ॥ यैर्वा सार्द्ध संवसति तेऽपि एकदा निजकाः पूर्वं परिवदन्ति - निन्दन्ति, सोऽपि तान् निजकान् पश्चात् परिवदेत्-निन्देत् नालं ते तव त्राणाय - आपद्रक्षार्थं वा शरणाय निर्भयस्थित्यर्थं वा, त्वमपि तेषां नालं त्राणाय वा शरणाय वा । स च वृद्धो न हासाय, न क्रीडायै, न रत्यै, न विभूषाय अर्हतीति ॥ ६४ ॥ - अन्वयार्थः- जेहिं सद्धिं - मोनी साथे. संवसइ - ते निवास. ४३ छे ते - ते णियगा - ते वृद्धन॥ पुत्र-पुत्री-स्त्री. मने मात्मीयन एगया - मे qua समय पुब्बिंपच्छा - ५६॥ अथ॥ ५७॥ परिवयंति - तेनी निहारे छ भने तेनो ना६२ ४२ ७. वा - मथवा सो - ते वृद्ध मनुष्य ५९ ते - ते णियगे - स्वयंन पुत्र-स्त्री हि मने
५४ )OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOD | श्री आचारांग सूत्र