SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ सोऽहं ब्रवीमि - इदमपि मनुष्यशरीरमपि जातिधर्म-जननस्वभावम् एतदपि - वनस्पतिशरीरमपि जातिधर्मम्, इदमपि वृद्धिधर्मम्, एतदपि वृद्धिधर्मम्, इदमपि चित्तमत्, एतदपि चित्तमत्, इदमपि छिन्नं म्लायति, एतदपि छिन्नं म्लायति, इदमपि आहारकम्, एतदपि आहारकम्, इदमपि अनित्यकम् एतदपि अनित्यकम्, इदमपि अशाश्वतम्, एतदपि अशाश्वतम्, इदमपि चयापचयिकम्, एतदपि चयापचयिकम्, इदमपि विपरिणामधर्मकम्, एतदपि विपरिणामधर्मकमिति ॥ ४६ ॥ ગયાર્થ- સેમિ - હું કહું છું કે જેમાં વિ - આ મનુષ્યનું શરીર નાથમાં - ઉત્પત્તિ ધર્મવાળું છે તે પ્રમાણે જ અર્થ વિ - આ વનસ્પતિકાય પણ નાઘમાં - ઉત્પત્તિ ધર્મવાળા છે, જેમાં વિ - આ મનુષ્યનું શરીર પુથિન્મય - વધવાના ધર્મવાળું છે. તે પ્રમાણે જ વિ આ વનસ્પતિકાય પણ યુધિમાં - વૃદ્ધિ ધર્મવાળા છે, જેમ ફર્વ વિ - આ મનુષ્યનું શરીર વિત્તમંતર્થ - ચેતનવાળું છે તે પ્રમાણે જ છ વિ વિત્તમંતર્થ - આ વનસ્પતિકાય પણ ચેતનાવાળા છે, જેમ ફાં વિ છિvi ભિનાફ - આ મનુષ્યનું શરીર કાપી નાંખવાથી સુકાઈ જાય છે તે પ્રમાણે જ વિ છિ મિનારે - આ વનસ્પતિકાય પણ કાપવાથી સુકાઈ જાય છે, જેમ ફાં વિ સાહા - આ મનુષ્યનું શરીર આહાર કરે છે તે પ્રમાણે જ છ વિ સાહાર - આ વનસ્પતિકાય પણ આહાર કરે છે, જેમ ાં વિ ગગડ્યાં - આ મનુષ્યનું શરીર અનિત્ય છે તે પ્રમાણે જ વિ ગર્ચ - આ વનસ્પતિકાય પણ અનિત્ય છે, જેમાં વિ ગણાતાં - આ મનુષ્યનું શરીર અશાશ્વત છે તે પ્રમાણે વયોવર્ઘ - આ મનુષ્યનું શરીર અપચય - ધ્રાસ થવાવાળું અને ઉપચય-વૃદ્ધિને પ્રાપ્ત થનારું છે તે પ્રમાણે જ વિ વયોવવફર્ચ - આ વનસ્પતિકાય પણ અપચય અને ઉપચયને પ્રાપ્ત કરનાર છે, જેમ વિ વિપરિણાધિમાં - આ મનુષ્યનું શરીર પરિણામી છે. અર્થાત અનેક પરિણામો-વિકારોને પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે જ વિ વિપરિણામઘમઘં- આ વનસ્પતિકાય પણ પરિણામી છે. અર્થાત્ અનેક પરિણામો વિકારોને પ્રાપ્ત કરે છે. (જનન સ્વભાવ આદિ ધર્મોનો સમૂહ મનુષ્ય શરીરમાં ત્રસજીવના શરીરમાં જોવામાં આવે છે. તે જ પ્રમાણે વનસ્પતિકાયમાં પણ જોવામાં આવે છે.) | ભાવાર્થ :- ઘણાં અન્યતીર્થિયો (જૈનેતર) વનસ્પતિકાયને અચેતન માને છે અને તેના છેદન-ભેદનમાં હિંસા થતી નથી એમ માને છે. પરંતુ તેઓની આ માન્યતા અજ્ઞાનમૂલક છે, કેમ કે જેમ અમારા ચેતનાયુક્ત શરીરમાં ઉત્પત્તિ, વૃદ્ધિ, ચેતના, ચય-ઉપચય આદિ ધર્મો દેખાય છે. તે પ્રમાણે જ બધા ધર્મો વનસ્પતિકાયમાં પણ દેખાય છે. એટલે વનસ્પતિ સચેતન છે, અચેતન નથી. / ૪૬ . . થિ બાજાર પૂછ9659696969696969696969696965( )
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy