SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ उदकशस्त्रं समारभेत, नैवान्यैरुदकशस्त्रं समारम्भयेत्, उदकशस्त्रं समारभमाणान् अपि अन्यान् न समनुजानीयात् यस्यैते उदकशस्त्र-समारम्भाः परिज्ञाता भवन्ति स खलु मुनिः परिज्ञातकर्मेति તવાબ | ૨૦ || કયાર્થ-પત્ય - આ અપકાયની ઉપર સત્યે – જે શસ્ત્રનો સમારંભમાત - પ્રયોગ કરે છે તેના દ્વારા ઈ - આ ગાભા - આરંભ અપાિય ભયંતિ - જાણતા નથી પરંતુ - જે અપકાયની ઉપર સત્યં - શસ્ત્રનો મસમારંભમાણસ - પ્રયોગ નથી કરતા તેના દ્વારા ફચે - તે પૂર્વોક્ત ગારા - આરંભ પરિણાયા મયંતિ - જાણે છે. મેહાવી - બુદ્ધિવાળો પુરૂષ નં - અપકાયના આરંભથી થતી હિંસાને પરિણાવ - જાણીને સાં - સ્વયં રચાં - અપકાયના શસ્ત્રનો દેવ સામેઝા - આરંભ કરે નહીં. અને - બીજાઓ દ્વારા પણ ઉલ્ય - અપકાયના શસ્ત્રનો દેવ સામાખ્યા - આરંભ ન કરાવે અને કહ્યું – અપકાયરૂપ શસ્ત્રનો સમારંમતે વિ - આરંભ કરતા એવા અને - બીજાઓનું જ સમજુનાગેન્બા - અનુમોદન પણ ન કરે. ગત - જેના દ્વારા પU - આ રયાસ્થાનમાં - અપૂકાયરૂપ શસ્ત્રના આરંભનો રખાયા ભવતિ - જ્ઞ પરિણાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણા દ્વારા ત્યાગ કરી દીધો છે તે હું મુળી - તે મુનિ છે અને તે પાવવાને - કર્મોના રહસ્યને જાણવાવાળો છે. ત્તિ સેમ - પૂર્વવતું. ભાવાર્થ :- જે આ અપકાયને વિષે સ્નાન-પાન-પાવન વિગેરે ઉપભોગ રુપ દ્રવ્યશસ્ત્રથી અને અશુભ મન-વચન-કાયાના યોગરૂપ ભાવશસ્ત્રથી આરંભો કરે છે, તેને આ અપકાયના આરંભો બંધ માટે થાય છે એવું જાણ્યું નથી. આ જ અપકાયને વિષે જે દ્રવ્ય-ભાવ શસ્ત્રોથી આરંભ કરતો નથી તેને આ અપકાયના આરંભો બંધ માટે થાય છે એવું જ્ઞ પરિજ્ઞાથી જાણ્યું છે તથા પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી એ આરંભોનો ત્યાગ કર્યો છે. આ હકીકત જાણીને મેધાવી જાતે અપકાયનો આરંભ કરતો નથી, બીજા પાસે કરાવતો નથી અને કરતાને સારો જાણતો નથી તથા જેને આ અપકાયના આરંભોનો જ્ઞાન પૂર્વક ત્યાગ કર્યો છે તે જ મુનિ પરિજ્ઞાતકર્મા છે, અર્થાત્ સાવધાનુષ્ઠાનરૂપ કર્મ=ક્રિયા અને તેથી બંધાતા કર્મનો જાનકાર છે. ૩૦ || . भावार्थ :- जलकाय के ऊपर जो शस्त्र का प्रयोग करता है वह आरंभ को जानता नहीं, और जो शस्त्र का प्रयोग नहीं करता वह आरंभ को जानता है, बुद्धिमान पुरुष अप्काय का स्वयं आरंभ न करे, न करावे, अनुमोदन न करे, यह आरंभ को ज्ञ परिज्ञा से जानकर प्रत्याख्यान परिज्ञा द्वारा त्याग दिये है वही मुनि है। वही कर्म के रहस्य को जानने वाला है ॥ ३०॥ શ્રી નારાજ ( 299999999999696969696969( ર૧
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy