SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાવાળા પુરૂષને માટે અહિયા - અહિત માટે થાય છે. તં - તે છે - તેના કોણ - બોધિ એટેલે સમકિતના નાશનું કારણ બને છે. - આ સંસારમાં સિં - કેટલાક જીવોને માવો – પ્રભુ તીર્થકરથી વ - અથવા મળIRા - સાધુઓની પાસેથી સીવ્યાં - સાંભળીને તં- અકાયના આરંભનું પાચં મવડું - જ્ઞાન થઈ જાય છે. ત્યારે તે - તે આરંભને સંપાળે - સમજવાવાળો જીવ માયાળીયું - ગ્રહણ કરવા યોગ્ય સમ્યગુદર્શનાદિને સમુદ્રા - સ્વીકાર કરી લે છે. તે જીવ આ જાણી લે છે કે વસ્તુ - નિશ્ચયથી પત્ત - આ અપકાયનો આરંભ થે - કર્મબન્ધનું કારણ છે. વ7 - નિશ્ચયથી પd - આ અપકાયનો આરંભ મોદે - મોહનું કારણ છે. હતું તે મારે, હતું પર - આ અપકાયનો આરંભ મૃત્યુનું કારણ - નરકનું કારણ છે. તો પણ gિ - વિષય ભોગોમાં આસક્ત તો - જીવ ફ૬-રૂમડું - સ્વયંના વંદન-પૂજન અને સન્માનને માટે વિહિં વિવિધ પ્રકારના સત્યેટિં- શસ્ત્રો દ્વારા સન્માનામi - અપકાયના આરંભથી રૂf - આ લયસલ્ય - અપકાયરૂપ શસ્ત્રનો સમારંભમાને - આરંભ કરતો એવો અને – બીજા પ્રકાર - અનેક પ્રકારના પાળે - પ્રાણિયોની વિડુિં - હિંસા કરે છે. તે મિ - હું કહું છું કે રશિયા - અપકાયના આશ્રમમાં રહેવાવાળા અને - અનેક પળા - પ્રાણી અને નીલા - જીવ સંતિ - છે. ભાવાર્થ :- અહીંયા મૂળપાઠમાં અપકાયના આરંભને કર્મની ગ્રંથી, મોહ, માર (મૃત્યુ) અને નરક કહેલ છે. એ પ્રમાણે સમજવું કે અપકાય આદિ જીવોનાં આરંભ આદિ ગ્રંથ (કર્મબંધનું કારણ) મોહ, મૃત્યુ અને નરકના કારણ કહેલ છે. આ કારણોથી નરકગતિની પ્રાપ્તિ થાય છે. એટલે જ કારણમાં કાર્યનો ઉપચાર કરીને આને ગ્રંથમોહ-મૃત્યુ-નરક કહેલ છે. તે ૨૩ .. भावार्थ :- गुरु महाराज फरमाते है कि हे शिष्य ! तीन करण-तीन योग से अकाय का आरंभ न करनेवाले मुनियों को पृथक् देखो, अर्थात् जो आरंभ करनेवाले है उससे भिन्न समजो, हिंसा का आचरण करते हुए भी अपने को अनगार कहने वाले अन्यतीर्थि मिथ्यावादी है, अतः उत्तम साधुओं को उनका अनुकरण नहीं करना चाहिए। जो पुरुष अकाय का आरंभ करता है उसका हित नहीं होता है और उसे बोधि-समकित की प्राप्ति - નહી હોતી હૈ | ૨૩ // .. शाक्यादयस्तूदकश्रितानेव द्वीन्द्रियादीन् जीवानिच्छन्ति नोदकमित्येतदेव दर्शयति - इहं च खलु भो ! अणगाराणं उदयजीवा वियाहिया | | ૨૪ | થિી લાવાર સૂત્ર 99999999969696969696969( ૨૧
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy