________________
નિકળી જતા હતા ચ - અને હિંસનાળો - કુંથુ આદિ કોઈપણ પ્રાણીની હિંસા ન કરતા એવા પ્રભુ વાસં - આહાર પાનીની સત્યા - ગવેષણા શોધ કરતા હતા / ૧૦-૧૧૧૨ //
સૂફયં - દહીં વગેરેમાં પલાડેલા એવા વી - અથવા સુવ - સુકાયેલો એવો સીયપિs - ઠંડો આહાર તા - અથવા પુરાણમાd - ઘણા દિવસના સેવાયેલા ચના વગેરેનો આહાર યુવરુ - સાથવા અથવા માંડાના આહાર બહુ - અથવા પુના - જવ આદિ નીરસધાન્યના બનેલા જિs - આહારનું તને મળવા પર વા - અથવા બાદ - ન મળવા પર - પ્રભુ શાંત હતા // ૧૩ /
તે - તે મહાવીરે - પ્રભુ મહાવીરસ્વામી સાતત્ય - ઉત્કટુક - વિરાસન આદિ આસનોમાં બેસીને અશુન્શી - નિર્વિકાર ભાવથી જ્ઞાળે - ધર્મ - શુક્લધ્યાન શાન્ - ધરતા હતા ચ - અને સાહિં - સ્વયં ના અંત:કરણની શુદ્ધિને વેદનાળે - દેખતા એવા અsm - નિરીહ ભાવથી ૩ - ઉર્ધ્વલોક ગ - અધોલોક = - અને નિરિવું - તિર્યક્લોક તો - આ ત્રણે લોકના સ્વરૂપનું જ્ઞાય - ધ્યાનમાં વિચાર કરતા હતા, // ૧૪ ..
ગઝલ - કષાયરહિત વિનયહી - ગૃદ્ધિભાવરહિત 7 - અને સહેલું - શબ્દ રૂપ આદિ વિષયોમાં ગમુ૭િ - મૂર્શિત ન થતા સારું - સદા ધ્યાન મગ્ન રહેતા હતા. આ પ્રકારે પરવેજીમમાળો - શુભ અનુષ્ઠાનોમાં પરાક્રમ કરતા એવા પ્રભુએ છ૩મો વિ - છદ્મસ્થાવસ્થામાં સપિ - એક વાર પણ પમાડ્યું - પ્રમાદ - નહીં વિત્યા - કરેલ. // ૧૫ ||. - લયમેવ - સ્વયં અમલમાન - તત્ત્વોને સારી રીતે જાણીને ગાયોટ્ટિી - આત્મશુદ્ધિ દ્વારા ગાયનો - મન - વચન - કાયાના યોગોને પોતાના વશમાં કરીને બાળવુ - શાંત મફત્તે - માયારહિત માવાન - પ્રભુ માલદં - માવજીવ સાયં - પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત વાસી - હતા // ૧૬ //
મકથા -મતિમાનું બુદ્ધિશાળી સોળ - નિયાણારહિત માળા - માહણ માયા - પ્રભુ મહાવીર સ્વામીએ વાતો - ઘણીવાર - આ વિશી - વિધિનું અનુસરો - આચરણ કરેલ હતું. એટલે બીજા મોક્ષાર્થી આત્માઓએ પણ પર્વ - આ પ્રકારે રથતિ - આચરણ કરવું જોઈયે ત્તિ સેમિ - આ પ્રમાણે હું કહું છું / ૧૭ ||
ભાવાર્થ - ગ્રામ અથવા નગરમાં પ્રવેશ કરીને પ્રભુ ઉદ્ગમ અને ઉત્પાદનાદિના બધા દોષોથી રહિત શુદ્ધ આહારની ગવેષણા કરતા હતા, પછી મન - વચન - કાયા
(૨૪૬ થઈથJથઇથઈથ0666666666થી લાવાર
સૂત્ર