________________
જ તેળ – તે સોળ-પાળેળ-સ્વામેળ-સામેળ - અશન, પાણી, ખાદિમ, સ્વાદિમ દ્વારા ગમિલ - નિર્જરાની ભાવનાથી ીમાળ - કરાયેલી વેયાવહિય – વૈયાવચ્ચને અહં વિ હું પણ સાગ્નિમિ – સ્વીકાર કરીશ. આ પ્રકારે સાધુ તાવિયં - સ્વયંના કર્મોને લઘુ હલ્કા આમમાળે – બનાવતો એવો ખાવ - યાવત્ સમત્તમેય - સમભાવને સમિનાળિયા - ધારણ કરે.
ભાવાર્થ :- સાધુઓના અભિગ્રહ વિશેષના સંબંધમાં એક ચૌભંગી બતાવેલ છે.
જેમ કે
(૧) હું બીજા સમાનધર્મ સાધુઓને આહારાદિ લાવી આપીશ, અને તેઓના દ્વારા લાવેલ આહારાદિને હું વાપરીશ.
(૨) હું બીજા સમાનધર્મ સાધુઓને આહારાદિ લાવી આપીશ પણ તેઓ દ્વારા લાવેલ આહારાદિને હું વાપરીશ નહીં.
(૩) હું બીજા સમાનર્મિ સાધુઓને આહારાદિ લાવી આપીશ નહીં પરંતુ તેઓ દ્વારા લાવેલ આહારાદિને વાપરીશ.
(૪) હું બીજા સમાનર્મિ સાધુઓને આહારાદિ લાવીને આપીશ નહીં અને તેઓ દ્વારા લાવેલ આહારાદિને વાપરીશ નહીં.
કોઈ કોઈ સાધુઓને આ પ્રમાણે અભિગ્રહ હોય છે કે હું સ્વયંના ઉપભોગ પરિભોગ માટે લાવેલ જે છે તે આહારાદિ દ્વારા નિર્જરાની ભાવનાથી બીજા સમાનધર્મિ ‘સાધુઓની વૈયાવચ્ચ કરીશ.
કોઈ કોઈ સાધુઓને આ પ્રમાણે અભિગ્રહ હોય છે કે સમાનધર્મિ દ્વારા તેના માટે લાવેલ આહારાદિથી કરાતી વૈયાવચ્ચનો હું સ્વીકાર કરીશ. આ પ્રમાણે અભિગ્રહ ધારણ કરવાવાળા સાધુ સ્વયંના કર્મોને લઘુ હલ્કા બનાવતો એવો, સમભાવને ધારણ કરે અને શુદ્ધ સંયમનું પાલન કરતો ગ્રહણ કરેલા અભિગ્રહ વિશે દૃઢ ૨હે. ॥ ૨૨૫॥ भावार्थ:- साधुओं के अभिग्रह विशेष के सम्बन्ध में एक चौभंगी बतलाई गई है । यथा
(१) मैं दूसरे साधर्मिक साधुओं को आहारादि लाकर दूँगा और उनके द्वारा लाये हुए आहार आदि को मैं સ્વાઝ્મા |
(२) मैं दूसरे साधर्मिक साधुओं को आहारादि लाकर दूँगा किन्तु उनके द्वारा लाये हुए आहारादि को मैं नहीं
સ્વા
(३) मैं दूसरे साधर्मिक साधुओं को आहारादि लाकर न दूँगा किन्तु उनके द्वारा लाये हुए आहारादि को मैं દાઝ્યા |
શ્રી બાવરાળ સૂત્ર ઊઊઊઊઊઊ૭૦૭(૨૮૭)