________________
गुण एव यथा कालपर्यायमरणे - कालपर्यायेण भक्तपरिज्ञादिमरणे । सोऽपि तत्र वेहानसादिमरणे व्यन्तिकारकः - विशेषेण अन्तक्रियाकारकः, इत्येतद् वेहानसादिमरणं विमोहायतनं - विगतमोहानामाऽऽयतनम्-आश्रयः हितं सुखं क्षमं युक्तं निश्रेयसं आनुगामिकमिति ब्रवीमि ॥२१५॥ અન્નયાર્થ :- òs - કોઈના દ્વારા અરળવાણુ બટ્ટે - ઉપસર્ગ થાય ત્યારે બસ નં - જે મિવદ્યુમ્સ - સાધુને પુછ્યું - આ પ્રમાણે વિચાર મવરૂ - થાય છે કે વસ્તુ - - નિશ્ચયથી અરૂં - હું પુદ્દો ક્ષિ – દુઃખોથી આક્રાંત થઈ ગયેલો છું. અ - હું સીયાસ – શીતસ્પર્શને એટલે કે કામ બાધાને અહિયાસિત્ત! - સહન કરવામાં અન્ન - સમર્થ ળ અંતિ - નથી, તો સવ્વસમળાવવળામેળ અપ્પાળેળ - સમસ્ત જ્ઞાનોથી યુક્ત આત્માવાળો હોવાના કારણે અર્થાત્ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવનો વિચાર કરીને તે – તે વસુમં - ચારિત્રવાન્ સાધુ ો – એકલો જ વિó - વૈહાયસ મરણને અર્થાત્ ફાંસો ખાવાનું આડ્ણ્ - સ્વીકાર કરે. નં - કારણ કે હૈં - નિશ્ચયથી તસ્મિળો - તેં તપસ્વી સાધુને માટે તા – આ પ્રમાણે જ સેયં – શ્રેષ્ઠ છે પરંતુ ચારિત્રને દૂષિત ન કરે. તક્ષ - તેના માટે તત્ત્વવિ - તે મરણ પણ વાતરિયા! – કાલનો જ પર્યાય છે. સત્ય - તે મરણથી સો વિ - મરવાવાળો તે વિચંતારણ (વિકૃતિારણ) - કર્મોનો અંત કરવાવાળો છે. રૂદ્ધેય વિમોદાવવળ – મોહરહિત પુરૂષોને આશ્રયરૂપ છે. અવસરયુક્ત આ મરણ નિં - હિતકારક સુઠ્ઠું – સુખકારક ચર્મ - કાલને ઉચિત ખ્રિસ્તેસં - નિઃશ્રેયસ એટલે કે કર્મક્ષયનું કારણ અને આનુમિય - આનુગામિક પુણ્યનું કારણ છે. ત્તિ લેખિ - આ પ્રમાણે હું કહું
આ મરણ પણ
છું.
-
ભાવાર્થ :- અલ્પશક્તિ હોવાના કારણે જે સાધુના મનમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો હોય કે, મને રોગ ઉત્પન્ન થઈ ગયો છે જેથી હું ઘણું કષ્ટ પામી રહ્યો છું અથવા કામજનિત વિષયાભિલાષાની પીડા મને પીડિત કરી રહી છે જેને સહન કરવામાં હું સમર્થ નથી અથવા સ્ત્રી મારા ચારિત્રને નષ્ટ કરવા માંગે છે હું તેનાથી સ્વયંના ચારિત્રની રક્ષા કરવામાં સમર્થ નથી આવા સમયમાં સાધુ વૈહાયસ, ફાંસો ખાવો આદિ અપવાદ મરણનો સ્વીકાર કરે પરંતુ ચારિત્રને દૂષિત ન કરે, કારણ કે ચારિત્રને દૂષિત કરવા કરતાં મરણ જ શ્રેયસ્કર છે. જો કે વૈહાયસાદિ ફાંસો ખાવો વગેરે મરણને બાલમરણ કહેલ છે. તો પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાથી તે પંડિતમરણ પણ થઈ જાય છે. જેથી ઉક્ત અવસરમાં વૈહાયસાદિ મરણ પણ ભારે ગુણને માટે થાય છે, આ મરણથી પણ તેનું હિત-સુખ અને કર્મોનો ક્ષય થાય છે જેથી આ મરણ અવસર પ્રાપ્ત છે. ॥ ૨૧૫ ॥
શ્રી બાવાર સૂત્ર જળઊઊઊઊઊઊઊઊઊઊ૭(૨૬૭