SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ अग्निकायमुज्ज्वालयितुं वा प्रज्वालयितुं वा कायमातापयितुं वा प्रतापयितुं वा । अन्येषां वा वचनान्ममैतत्कर्तुं न कल्पते, यदिवाऽग्निसमारम्भायाऽन्यो वा वक्तुं न कल्पते ममेति । स्यात् कदाचित् तस्यैवं वदतः साधोः परः गृहपतिः अग्निकायमुज्वालय्य प्रज्वालय्य कायमातापयेत् प्रतापयेद्वा तं गृहपतिं च भिक्षुः प्रत्युपेक्ष्याऽवगम्य आज्ञापयेत् - प्रतिबोधयेद् अनासेवनया यथैतद् ममायुक्तमासेवितुमिति ब्रवीमि ॥ २१० ॥ અન્વયાર્થ:- સીયાસપરિવેવમાર્ચ - શીતસ્પર્શથી એટલે કે ઠંડીના કારણે જેનું શરીર કંપિત ધ્રુજી રહ્યું છે એવા તે - તે વિવું - સાધુની વસંમત્તા - પાસે આવીને ચાહવ - જો કોઈ ગૃહપતિ ચૂયા - આ પ્રકારે પૂછે કે ના સંતો સમણા - હે આયુષ્યનું શ્રમણ ! શું તે - આપને ગામમાં - ગ્રામધર્મ એટલે કે વિષયો જો શ્વાતિ - પીડિત તો નથી કરતા ને? તો સાધુ જવાબ આપે કે ના સંતો પરાવર્ડ - હે આયુષ્યનું ગૃહપતિ ! ભવતુ - નિશ્ચયથી મમ - મને ગામમા - વિષય નો વારંતિ - પીડિત નથી કરતા પરંતુ વસ્તુ - નિશ્ચયથી અહં - હું સીથા - શીત સ્પર્શને ગવાણિત્ત - સહન કરવા માટે સંવામિ - સમર્થ નથી. શાળા - અગ્નિકાયને ઉજ્ઞાત્તિ - કિંચિત સળગાવવા વા - અથવા જ્ઞાત્તિ - વિશેષથી વ્રજ્વલિત કરવા વા - અને જાઈ - સ્વયંના શરીરને અગ્નિકાય દ્વારા ગાયાવિત્તા - કિંચિત્ તાપ આપવો પા - અથવા પવિત્ત - વિશેષથી તાપ આપે તા - તથા અહિં - બીજાઓના વચગાળો - વચનથી. આમ કરવું તે – અથવા વચન દ્વારા બીજાઓ પાસે આ પ્રમાણે કરાવવું હતું - નિશ્ચયથી છે - મને ન પ - નથી કલ્પતું. સિયા - શાયદ સે - તે પશે - અન્ય પુરૂષ વં - ઉપરોક્ત પ્રકારથી યંતt - કહેતા એવા સાધુને માટે સમજાયું - અગ્નિકાયને ઉષ્માનિત્તા - થોડું બાળીને સળગાવીને વા - અથવા જ્ઞાતિજ્ઞા - વિશેષરૂપ સળગાવીને #ાવે - સાધુના શરીરને નાથવM - થોડો તાપ આપે. વા - અથવા પયાવિM - વિશેષરૂપથી તાપ ગરમાવો આપે તો વિરલૂ - સાધુ તં - તે વાતને પોતેહા- વિચાર કરીને ર - અને ગામિત્તા - જાણીને મળાવળા - તેનું સેવન ન કરવા વડે બાળવિજ્ઞા - તેને જણાવે અર્થાત્ તેને આ પ્રમાણે કહે કે આ પ્રકારે અગ્નિકાયનું સેવન કરવું મને કલ્પતું નથી, રિ પ - આ પ્રમાણે હું કહું છું. - ભાવાર્થ :- શીયાળામાં શર્દીના કારણે જો કોઈ મુનિનું શરીર ધ્રુજી રહ્યું હોય તો તેને દેખીને જો કોઈ ગૃહસ્થ મુનિને આ પ્રમાણે પૂછે કે હે મુનિ ! આપનું શરીર કેમ ધ્રુજી રહ્યું છે? શું આપને વિષયો તો નથી સતાવતા ને? ત્યારે મુનિ તે ગૃહસ્થને સ્પષ્ટ ઉત્તર આપે કે હે દેવાનુપ્રિય! મને વિષયો નથી સતાવતા પરંતુ ઠંડીથી મારું શરીર ધ્રુજે છે. મુનિના આ વચનોને સાંભળીને જો તે ગૃહસ્થ અગ્નિ સળગાવી સાધુના શરીરને (રદર)થ69696966666666666@gશ્રી નાવાર સૂત્ર
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy