SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રકારે જ્ઞત્તિ - કેટલાક જીવોને નાથં - જ્ઞાત - જ્ઞાન મવરૂ - થઈ જાય છે. ખં કે મે – મારો આવા આત્મા વવાત્ત - ઔપપાતિક વિવિધ ગતિયોમાં ભ્રમણ કરવા વાળા અસ્થિ - છે - નો આત્મા ફમાગો વિસામો - આ દિશાઓથી વા અનુવિતાઓ - અથવા અનુદિશામાંથી આવીને અણુસંચરફ - સંસારમાં પરિભ્રમણ કરે છે અથવા ‘અણુસંમરફ' – પાઠાંતરથી. સ્વયંના પૂર્વજન્માદિને સ્મરણ કરે છે તથા સવાલો વિસામો - બધી દિશાઓથી સવાયો અનુતિસાગો - બધી અનુદિશાઓથી ખો - જે આવો – આવીને અણુસંચરડ્ – સંસારમાં પરિભ્રમણ કરે છે. સોરૂં - તે આત્મા હું જ છું. - - ભાવાર્થ :- ઉત્કૃષ્ટ મતિ એટલે સુક્ષ્મબુદ્ધિને સન્મતિ કહેવાય છે. સન્મતિ ૪ પ્રકારની જેમ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન અને જાતિસ્મરણ આ ૪ પ્રકારની સૂક્ષ્મબુદ્ધિ દ્વારા અથવા પર-ઉપદેશ (તીર્થંકર આદિ) થી જીવ આ પ્રમાણે જાણે છે કે હું પૂર્વભવમાં અમુક ગતિમાં હતો અને આ શરીર છોડી હું અમુક શરીરને પ્રાપ્ત કરીશ ॥ ૪ ॥ भावार्थ :- उत्कृष्ट मति यानी बुद्धि को सन्मति कहते हैं । वह सन्मति चार प्रकार की होती है । यथाःअवधिज्ञान, मनःपर्यय ज्ञान, केवलज्ञान और जातिस्मरण । इन चार प्रकार की सन्मतियों के द्वारा अथवा परउपदेश से जीव यह जान लेता है कि “मैं पूर्वभव में अमुक था और इस शरीर को छोड़ कर मैं अमुक शरीर ને પ્રાપ્ત કા ॥ ૪ ॥ यो हि ‘सोऽह’मित्यनेनाहङ्कारज्ञानेनात्मोल्लेखेन पूर्वादिर्दिश आगतमात्मानमविच्छिन्नसंततिपतितं द्रव्यार्थतया नित्यं पर्यायार्थतया त्वनित्यं जानाति स परमार्थतः आत्मवादीति । से आयावाई लोयावाई कम्मावाई किरियावाई ॥ ५ ॥ - स आत्मवादी लोकवादी लोकापाती वा लोक आपतितुं शीलमस्येति वा कर्मवादी ક્રિયાવાલીતિ ॥ ૧ ॥ = અન્નયાર્થઃ- સે - તે પુરૂષ ઞાયાવાર્ફ - આત્મવાદી તોયાવાર્ફ - લોકવાદી જન્માવાર્ફ કર્મવાદી અને વ્હિરિયાવાર્ડ - ક્રિયાવાદી છે. ભાવાર્થ :- જે પુરૂષ ઉપરના સૂત્રોમાં કહ્યા પ્રમાણે આંત્માના યથાર્થ સ્વરૂપને જાણે છે તે આત્મવાદી, છે તે લોકવાદી છે. અર્થાત્ લોકના યથાર્થ સ્વરૂપને જાણવાવાળો છે. જે આત્મ અને લોકવાદી છે તે કર્મવાદી છે અર્થાત્ કર્મોના યથાર્થ સ્વરૂપને જાણે છે અને ક્રિયાવાદી એટલે કર્મબંધના કારણભૂત ક્રિયાને જાણવાવાળો છે. ॥ ૫ ॥ भावार्थ :- जो पुरुष आत्मा के उपर्युक्त स्वरूप को जानता है वही आत्मवादी अर्थात् आत्मा के यथार्थ स्वरूप को जानने वाला है । जो आत्मवादी है वही लोकवादी अर्थात् लोक का यर्थाथ स्वरूप जानने वाला है । ૪ collø lJlXoX શ્રી ગાવામાંય સૂત્ર
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy