SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ - નથી થતો કે મે – મારા વસ્થે - વસ્ત્ર પરનુì જીર્ણ થઈ ગયેલા છે એટલે વહ્યં વસ્ત્રની ગાઽસ્લામિ - યાચના કરીશ સુત્ત - સૂત્ર એટલે કે દોરાની બાસ્તામિ - યાચના કરીશ સૂઠું - સોય બાસામિ - માંગી લાવીશ, પછીથી સંધિસ્લામિ - વસ્ત્રને જોડીશ સીવિામિ - સીવીશ વશિમિ - તેને મોટું બનાવીશ યુવત્તિસ્મામિ - તેને નાનું બનાવીશ હિસ્સામિ – તેને પહેરીશ અથવા પાળિમિ - ઓઢીસ અહુવા - અથવા તત્ત્વ - ત્યાં અવેલં - ઓછા વસ્ત્રવાળા તથા વસ્ત્ર રહિત વમત - વિહાર કરતાં એવા મુનિને તળાતા – ક્યારેક ઘાસના સ્પર્શનું હુĒતિ - દુઃખ થાય છે, સૌયાષ્ઠાતા હુાંતિ - ક્યારેક ઠંડા સ્પર્શનું દુઃખ થાય છે, તેાતા સંતિ - ક્યારેક ગરમીના સ્પર્શનું દુઃખ થાય છે, તથા તમસાાસા હુાંતિ – ક્યારેક ડાંસ અને મચ્છરોના સ્પર્શ પીડિત કરે છે. નાખવું આામમાળે – કર્મોને હલકા કરતાં એવા અવેત્તે - અચેલ એટલે કે થોડા વસ્ત્રવાળા અથવા વસ્ત્રરહિત મુનિ પાયરે - એક અથવા અળયરે - અનેક અને વિવરે - વિવિધ પ્રકારના પાસે – કષ્ટો અને પરિષહોને દિવાસેફ - સહન કરે છે. આ પ્રકારે સે – તે સાધુ તવે – તપને અભિસના! – પ્રાપ્ત થાય છે. પહેય - જે પ્રકારે માવવા – ભગવાન મહાવીરસ્વામીએ વેઠ્યું – ફરમાવેલ છે તમેવ – તેને મિમિન્ના - સારી રીતે જાણીને તત્વો – બધા પ્રકારથી અને સત્વયા – સર્વરૂપથી સમ્મત્તમેવ – સમ્યક્ત્વનું જ સામનાળિષ્ના - સમ્યક્ અનુષ્ઠાન કરે. ä - આ પ્રકારે ચિરાયં પુવારૂં વાસાળિ - ઘણા વર્ષો સુધી એટલે કે જીવનપર્યંત નિં – તે રીયમાળા” – સંયમસહિત વિચરવાવાળા રવિયાળ – દ્રવ્ય એટલે કે મુક્તિગમન,યોગ્ય મહાવીરાળું - મહાવીર પુરૂષોના અહિયાતä - સમતાસમભાવપૂર્વક પરિષહ સહનને પાત્ત - દેખો. - - ભાવાર્થ :- ધર્મના ઉપકરણોથી ભિન્ન પદાર્થોના કારણ જાણીને મુનિ તેનો ત્યાગ કરી દે છે. અચેલ એટલે અલ્પવસ્ત્ર રાખીને સંયમ પાલન કરવાવાળા મુનિને વસ્ત્ર સંબંધી ચિંતા નથી થતી કે મારૂં વસ્ત્ર જીર્ણ થઈ ગયું છે હવે મારા શરીરની રક્ષા કેવી રીતે થશે ? તથા શર્દીથી કેવી રીતે બચી શકીશ ? હવે મારે કોઈ શ્રાવક પાસેથી વસ્ત્ર માંગવા પડશે અથવા ફાટેલા વસ્ત્રને સીવવા માટે સૂઈ-દોરા લાવવા પડશે. આ સૂત્રની વ્યાખ્યા જિનકલ્પીના અપેક્ષાથી કરવી જોઈયે. જે જિનકલ્પી મુનિ હોય છે તેઓ વસ્ત્રના સંબંધમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરતા જ નથી, કારણ કે તેઓ વસ્ત્રરહિત હોય છે. આવા મુનિને ક્યારેક ઘાસના સંથારા પર સુવાથી ઘાસનો ખરબચડો સ્પર્શ પીડિત કરે છે. આ પ્રકારે જ તેને ક્યારેક શર્દી-ગરમી અને ક્યારેક ડાંસ-મચ્છર આદિના કષ્ટ-પરિષહ સહન કરવા પડે છે. આ પ્રકારે તે કાયકલેશ રૂપ તપ કરે છે. આ પ્રમાણે તીર્થંકરપ્રભુ ફ૨માવે છે. ॥ ૧૮૫ ॥ भावार्थ:- धर्मोपकरणों से भिन्न पदार्थों को कर्मबन्ध का कारण जान कर मुनि उनका त्याग कर देते શ્રી આચાર્ય સૂત્ર ૭૭૭૭૭૭૭૭૭૭૭(૨૨૧
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy