________________
દે, પરંતુ રૂચીલુ - સ્ત્રિયોમાં મળે છે - મનને ન જવા દે, કારણ કે સ્ત્રીભોગમાં આસક્તિ હોવાથી પુર્વ - પહેલા તો કૃષિ વાણિજ્યાદિપે મજુરીથી હા - દંડ પ્રાપ્ત થાય છે, અને પછી - પછીથી પાણી - સ્ત્રી સ્પર્શ ભોગવે છે અથવા પુર્વ-પહેલા પગલા - સ્ત્રી સ્પર્શ થાય છે અને પછી - પછીથી હા - દંડ ભોગવવો પડે છે. ફુ - આ પ્રકારે આ સ્ત્રી સંબંધ હiાર - કજીયાના કારણરૂપ અથવા રાગદ્વેષને વધારનારા. અવંતિ - થાય છે, જેથી પડિૉહાણ - સ્ત્રી સંબંધોને પૂર્વોક્ત અનર્થોના કારણ સમજીને અને બાબરા - જાણીને લાવIIM - સેવન ન કરવાની કાળવિજ્ઞા - આજ્ઞા આપે. અર્થાત્ સેવન ન કરે રિ પ - આ પ્રમાણે હું કહું છું. તે - તે સાધુ ના વારિ- સ્ત્રી કથા ન કહે ળો પાળ - રાગપૂર્વક તેઓના અંગ-પ્રત્યંગોને ન દેખે ની સંપતા - તે પરસ્પર એકાંતમાં કામુકતાવાળા ભાવોનું આદાનપ્રદાન ન કરે, ળો મનાઈ - Mો મામ - તેના પર મમત્વ ન કરે ના વિgિ - તેની વૈયાવચ્ચ ન કરે શુ? - વચનથી ગુપ્ત રહે અર્થાત્ સ્ત્રિયોની સાથે વિશેષથી આલાપ-સંલાપ ન કરે કન્સાસંgs - સ્ત્રીભોગોમાં ચિત્ત ન આપે અથવા આત્મામાં રમણ કરે. સયા - હંમેશા પર્વ - પાપને વિM - વર્જિત કરે, પુણે - આ પ્રકારે મોળું - મુનિવ્રતનું મહુવાસિMતિ - પાલન કરે ત્તિ મ - આ પ્રમાણે હું કહું છું.
ભાવાર્થ :- કર્મોના વિપાક (ફલો ને દેખવાવાળા, સંસારના સાચા સ્વરૂપને જાણવાવાળા, ઉપશાંત, સમિતિયુક્ત, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત અને છ કાય જીવોના રક્ષક મુનિ જલ્દીથી જલ્દી કર્મોનો અંત કરી દે છે. આવા મુનિને જો સ્ત્રી આદિનો પરિષહ આવે તો પણ સ્વયંના સંયમથી ચલિત ન થાય પરંતુ સંયમમાં દ્રઢ રહે. આ પ્રકારે સંયમમાં વિચરણ કરતા એવા સાધુને ઈન્દ્રિયો જો તેને પિડિત કરે તો સાધુ રસકસ વગરનો અને અન્નપ્રાન્ત આહાર કરે, આનાથી પણ જો શાંત ન થાય તો સૂર્યની આતાપના લઈને શરીરને કષ્ટ આપે, આટલું કરવા છતાં પણ ઈન્દ્રિયો શાંત ન થાય તો ગામને છોડીને અન્યત્ર વિહાર કરી જાય. જ્યારે કોઈપણ પ્રકારના વિષયોની શાંતિ ન થાય તો સાધુ આહાર ગ્રહણ કરવાનું છોડી દે. આ પ્રકારે તેના શરીરનો વિનાશ થઈ જાય તો સારું છે પણ સાધુ વિષયસેવન કરવાની ક્યારેય પણ ઈચ્છા ન કરે.
જે સ્ત્રીસંગની ઈચ્છા કરે છે તેને વિવિધ પ્રકારના કષ્ટો ભોગવવા પડે છે. સ્ત્રીલંપટ-દુરાચારી પુરૂષ આ લોકમાં દંડાના માર વડે પીટાય છે અને તેના હાથ-પગ આદિ અંગો કાપી નાંખવામાં આવે છે. આ તો આ લોકમાં કષ્ટ થાય છે. પણ પરલોકમાં તેને નરકાદિ ગતિના અસહ્ય દુઃખ ભોગવવા પડે છે. જેથી વિવેકી પુરૂષોએ
(૧૮)696969696969696969696969696|ી ખાવાન સૂત્ર