________________
પરિતાપ ન આપવો જોઈયે જ ઉડ્યા - તેના પ્રાણોનો નાશ ન કરવો જોઈયે, પણ - આ ઘો - ધર્મ સુ - શુદ્ધ છે લાફા - નિત્ય છે તાસ - શાશ્વત છે, તો – સમસ્ત લોકને સીમિત્ર -કેવલજ્ઞાન દ્વારા દેખીને હૈયmહિં - તીર્થકરોના દ્વારા પફા - આ કહેલ છે. તે નહીં - જેમ કે પિતું - ધર્મનું આચરણ કરવામાં પ્રવૃત્ત થયા - અથવા અણુuિg - અપ્રવૃત્ત પુરૂષોને માટે પિતું - ધર્મ સાંભળવા માટે ઉપસ્થિત વ - અથવા લgવ|િ - અનુપસ્થિત પુરૂષોને માટે વહેતુ - પ્રાણિયોને દંડ આપવાથી નિવૃત્ત વ - અથવા ગણવાડેલું - અનિવૃત્ત પુરૂષોને માટે સોgિ - સોપાધિક એટલે હિરણ્ય આદિ દ્રવ્ય ઉપધિ અને માયારૂપ ભાવઉપાધિથી યુક્ત વ - અથવા ગળો િતું - ઉપધિથી રહિત પુરૂષોને માટે સંનોકાર - સ્ત્રી-પુત્ર-મિત્ર આદિના સંયોગમાં રત વા - અથવા મનોરતુ - આના સંયોગમાં રતિ (પ્રેમ) ન રાખવાવાળા પુરૂષોને માટે અર્થાત્ સંસારના સર્વ પ્રાણિયોને માટે પ્રભુએ ઉપદેશ આપેલ છે, પ્રભુએ જે ઉપદેશ આપેલો છે પર્વ- તે અહિંસા તā - સત્ય છે - અને કર્ણ - તે તા - તેમ જ છે - અને ëિ - આ જૈનદર્શનમાં જ થં - આ ધર્મ પવુ - કહેવાય છે, અન્યત્ર નહીં.
(કોઈ પ્રતિમાં પચાવેવા ની આગળ “ર વિનાનેથવા તેમ પાઠ છે, કિલામણા ન ઉપજાવી અર્થાત્ કષ્ટ ન આપવું)
ભાવાર્થ - ભૂતકાલમાં અનંત તીર્થંકરો થઈ ગયા અને ભવિષ્યમાં અનંત તીર્થકરો થશે તથા વર્તમાન સમયમાં પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં જન્યથી ૨૦, ઉત્કૃષ્ટથી ૧૬૦ તીર્થંકર વિદ્યમાન છે તે સર્વે તીર્થંકર પ્રભુએ ફરમાવેલ છે કે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના કોઈ પણ પ્રાણિયોની હિંસા ન કરવી જોઈયે તેઓને શારિરીક અથવા માનસિક કષ્ટ ન આપવું જોઈયે તથા તેઓના પ્રાણોનો નાશ નહીં કરવો જોઈએ. આ અહિંસાધર્મ નિત્ય છે - શાશ્વત છે. સંસારસાગરમાં ડુબતા એવા પ્રાણિયો પર અનુકંપા કરીને તેઓના ઉદ્ધાર માટે તીર્થકર પ્રભુએ આ અહિંસાત્મક ધર્મ ફરમાવેલ છે. પ્રભુએ જગતના જીવોના કલ્યાણાર્થે જે ધર્મોપદેશ આપ્યો છે તે સર્વથા સત્ય છે. વસ્તુનું જે યથાર્થ સ્વરૂપ છે તેવું જ ભગવાને ફરમાવેલ છે તેમાં કિચિન્માત્ર પણ અન્યથા (ખોટું) નથી. આ પ્રકારે પદાર્થનું યથાર્થ વર્ણન જૈનદર્શનમાં જ મળી શકે છે. અન્ય દર્શનોમાં (જૈનેતર) નથી મળતું કારણ કે તેઓમાં પૂર્વાપર વિરૂદ્ધ વાતો આવે છે. આ પ્રકારની શ્રદ્ધા તે જ સમ્યક્ત્વ છે. તે ૧૨૬ છે.
भावार्थ :- गत काल में अनन्त तीर्थंकर हो चुके हैं और भविष्यत् काल में अनन्त तीर्थंकर होंगे तथा वर्तमान काल में पांच महाविदेह क्षेत्र में जघन्य २० उत्कृष्ट १६० तीर्थकर विद्यमान हैं उन सब का यही उपदेश है कि एकेन्द्रिय से लेकर पंचेन्द्रिय तक किसी भी प्राणी की हिंसा न करनी चाहिए, उन्हें शारीरिक या मानसिक कष्ट न देना चाहिए तथा उनके प्राणों का नाश नहीं करना चाहिए । यह अहिंसा धर्म नित्य है, शाश्वत है। संसार सागर में डूबते हुए प्राणियों पर अनुकम्पा करके उनके उद्धार के लिए तीर्थंकर भगवान् ने यह अहिंसात्मक
Iી ગાવાન સૂa|269999999999999(૧૩૭