SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 9ीने तेनी. ७५२ ओघ न ४२वो कोऽय, अथवा गृहस्थथी. थोवं - थोडो. माडार लड़े - माथी ण खिसए - तेनी निहान ४२वी ध्ये, पडिसेहिओ - गृहस्थ द्वारा निषेध ४२१॥ छत अर्थात् 'भा२॥ घरे भापता नही' 40 4.51रे । ४परिणमिज्जा - તે ગૃહસ્થના ઘરથી પાછો વળી જાય અર્થાત્ તેના ઘરે જાય નહીં, પડ્યું - આ પ્રમાણે मोणं - मुनिना प्रतनुं समणुवासिज्जासि - २माय२९॥ ४२ ॥ध्य. त्ति बेमि - पूर्ववत् ભાવાર્થ - વિષયભોગોને જીતવાવાળો પુરૂષ સાચો વીર છે. તેની પ્રશંસા ઈન્દ્રાદિ દેવો પણ કરે છે. તે પુરૂષ સંયમાનુષ્ઠાનોમાં ક્યારે પણ ઉદાસીનતાવાળો નથી થતો પણ ઉત્સાહ સાથે સંયમપાલન કરે છે. સંયમ પાલનમાં તત્પર સાધુ કોઈ ગૃહસ્થના ધરે ભિક્ષાદિન નિમિત્તથી જાય ત્યારે તે ગૃહસ્થની પાસે દાન આપવા યોગ્ય સંપૂર્ણ સામગ્રી હોવા છતાં દાન ના આપે. તો સાધુ તેના પર ક્રોધ કરે નહીં, જો તે ગૃહસ્થ થોડું દાન આપે તો તેની નિન્દા કરે, અથવા કોઈ ગૃહસ્થ સ્વયંના ઘરમાં સાધુને આવવાની ના પાડે તો સાધુ તરત જ ત્યાંથી પાછો વળી જાય. તે મુનિઓનો આચાર છે. મુનિએ આ આચારનું દ્રઢતા પૂર્વક પાલન ४२jो मे ॥ ८५ ॥ ___ भावार्थ :- विषय भोगों को जीत लेने वाला पुरूष सच्चा वीर है । उसकी प्रशंसा इन्द्रादि देव भी करते हैं। वह पुरुष संयमानुष्ठान से कभी उदासीन नहीं होता बल्कि उत्साह के साथ संयम का पालन करता है। संयम पालने में तत्पर साधु किसी गृहस्थ के पास दान योग्य सम्पूर्ण सामग्री के होते हुए भी यदि वह साधु को दान न देवे तो साधु उस पर क्रोध न करे । यदि वह गृहस्थ थोड़ा दान दे तो साधु उसकी निन्दा न करे तथा यदि कोई गृहस्थ अपने घर में आने से साधु को मना कर दे तो साधु उसके घर से तुरन्त लौट जाय। यह मुनि का आचार है । मुनि को इस आचार का दृढ़ता के साथ पालन करना चाहिए ॥ ८५ ॥ पंचम उद्देशकः त्यक्तभोगेन संयमदेहपालनार्थं लोकनिश्रया विहर्तव्यम्, लोकश्चाऽऽत्मीयपरिवारार्थमारम्भे प्रवृत्तस्तत्र साधुना वृत्तिरन्वेषणीयेति दर्शयति - जमिणं विरूवरूवेहिं सत्थेहिं लोगस्स कम्मसमारम्भा कजंति, तंजहा - अप्पणो से पुत्ताणं धूयाणं सुण्हाणं णाइणं धाईणं राईणं दासाणं दासीणं कम्मकराणं कम्मकरीणं आएसाए पुढो पहेणाए सामासाए पायरासाए, संणिहिसंणिचओ कज्जइ, इहमेगेसिं माणवाणं भोयणाए ॥ ८६ ॥ ८२ JODOOOOOOOOOOOOOOOOOOOOOOOOD | श्री आचारांग सूत्र
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy