SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર સંવેદના-૬ થાય છે, શુભભાવો સહજ પ્રગટે છે, તેનાથી આંતરિક પરિણામ નિર્મલ બને છે, પરિણામે આ ક્રિયાથી આત્મા પોતાના નિર્વિકારી સહજ સુખને પામી શકે છે. માટે આ ક્રિયા જડ નહિ પરંતુ ચેતનવંતી છે. તેનાથી વર્તમાનમાં પણ આત્માને વિશિષ્ટ ફાયદા થાય છે. પણ... આ ક્રિયાને ભગવાને જે રીતે કરવાનું કહ્યું છે તે રીતે કરવામાં આવે તો આ ફાયદા જરૂર થાય છે. બાકી વિચાર્યા વિના ગાડરીયા પ્રવાહની જેમ આ ક્રિયા કરવાથી કોઈ વિશેષ ફાયદો થઈ શકતો નથી.
SR No.005840
Book TitleSutra Samvedana Part 06
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy