SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચખાણનાં સૂત્રો ૨૨૩ શબ્દાર્થ : () તિવિહાર ઉપવાસ (સૂર્યોદયથી માંડીને બીજા દિવસના) સૂર્યોદય સુધી ઉપવાસનું પચ્ચકખાણ કરે છે હું પચ્ચકખાણ કરું છું. તેમાં ત્રણ પ્રકારના આહારનો એટલે પાણી સિવાય અશન, ખાદિમ અને સ્વાદિમનો (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પારિષ્ઠાપનિકાકાર, (૪) મહત્તરાકાર અને (૫) સર્વસમાધિપ્રત્યયાકાર; એ આગારો-પૂર્વક ત્યાગ કરે છે / હું ત્યાગ કરું છું. પાણીરૂપ - આહારનું એક પહોર (કે દોઢ પહોર) સુધી નમસ્કાર-સહિત, મૂઠી-સહિત (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પ્રચ્છન્નકાલ, (૪) દિગ્મોહ, (૫) સાધુવચન, (૬) મહત્તરાકાર, (૭) સર્વસમાધિપ્રત્યયાકાર. (તથા) પાણીના (આગારો) (૮) લેપ, (૯) અલેપ, (૧૦) અચ્છ, (૧૧) બહુલેપ, (૧૨) સસિન્થ અને (૧૩) અસિક્ય એ આગારીપૂર્વક પચ્ચખાણ કરે છે હું પચ્ચકખાણ કરું છું. મૂળ સૂત્ર: . (૭) વસ્ત્રદાર મત્ત सूरे उग्गए अब्भत्तटुं पञ्चक्खाइ/पच्चक्खामि । चउब्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं अनत्थणाभोगेणं सहसागारेणं' पारिट्ठावणियागारेणं' महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं' वोसिरइ/ વોસિરામિ. સંસ્કૃત છાયા (૭) ચતુર્વિવાદાર-માર્થ उद्गते सूर्य, अभक्तार्थं प्रत्याख्याति/प्रत्याख्यामि । चतुर्विधमपि आहारम्-अशनं, पानं, खादिमं (घ), स्वादिमं (द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण पारिष्ठापनिकाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति/व्युत्सृजामि ।
SR No.005840
Book TitleSutra Samvedana Part 06
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy