________________
૨૧૮
सूत्र संवेदना-5
વિતિનો સ્વીકાર કરું છું ત્યાં તો મારું મન કાબૂમાં આવી જાય છે. પશુની જેમ જ્યાં-ત્યાં અને જે-તે ચીજોને આરોગનાર હું આ વ્રતને સ્વીકારી એકાદવાર આહાર લઈ મારા મનને સંતોષ આપી શકું છું, આહાર સંબંધી સતત ચાલતી ઇચ્છાઓને સહજતાથી શમાવી શકું છું. આ બથો પ્રભાવ પચ્ચક્ખાણનો છે.
प्रभु ! वारंवार खावा पय्यजाए। भाटेनुं सत्त्व प्रगटावरें. શિશુદ્ધ પાલનનું બળ આપજે અને તે દ્વારા આત્માને શુદ્ધ કરી શકું તેવા આશીર્વાદ અર્પજે”
મૂળ સૂત્ર
५ आयंबिल, निव्विगय.
उग्गए सूरे, नमुक्कारसहिअं, पोरिसिं, साइपोरिसिं मुट्ठिसहिअं पञ्चक्खा / पच्चक्खामि ।
उग्गए सूरे, चडव्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं अन्नत्थणाभोगेणं' सहसागारेणं' पच्छन्नकालेणं दिसामोहेणं साहुवयणेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं,
७
आयंबिलं / निवि-विगईओ पंचक्खाइ / पच्चक्खामि । अन्नत्थणाभोगे सहसागारेणं' लेवालेवेणं गिहत्थसंसट्टेणं' उक्खित्तविवेगेणं पडुमक्खिणं 18 पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं, '
एगासणं पञ्चक्खाइ/पच्चक्खामि - तिविहं पि आहारं असणं खाइमं साइमं अन्नत्थणाभोगेणं सहसागारेणं' सागारियागारेणं आउंटणपसारेण गुरुअब्भुट्ठाणेणं पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं पाणस्स लेवेण' वा अलेवेण" वा अच्छेण" वा बहुलेवेण वा ससित्थेण वा असित्थेण वा वोसिरइ / वोसिरामि ।
18. આ આગાર આયંબિલમાં નથી હોતો પણ નિવિના પચ્ચક્ખાણમાં આ આગાર रजाय छे.