SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સલેખના વ્રત અવતરણિકા : જ્ઞાનાચાર, દર્શનાચાર તથા ચારિત્રાચારરૂપે સમ્યકત્વ મૂળ બાર વ્રતનું સ્વરૂપ - તથા અતિચારોનું વર્ણન કરી, હવે તપાચારના એક અતિ મહત્ત્વના ભેદસ્વરૂપ સંલેખના વ્રતના અતિચારો જણાવે છે. આ ગાળામાં સામાન્યતઃ “જીવનના અંત સમયે અવશ્ય સ્વીકારવા યોગ્ય સંલેખન વ્રતના કોઈપણ અતિચારો મને ન થાઓ' તેવી પ્રાર્થના શ્રાવક કરે છેગાથા - પરોણ, નવિન-મર ૩ માસંત-પોને ! पंचविहो अइआरो, मा मज्झ हुज मरणंते ।।३३।। અન્વય સહિત સંસ્કૃત છાયા? દો પરો, બીવિતે મરને ૪ માશં-wયોને ! पञ्चविधोऽतिचारः, मरणान्ते मम मा भवेत् ।।३३।। ગાથાર્થઃ ઈહલોક-આશંસા-પ્રયોગ, પરલોક-આશંસા-પ્રયોગ, જીવિત-આશંસાપ્રયોગ, આમરણ-આશંસા-પ્રયોગ અને કામભોગ-આશંસા-પ્રયોગ (કામભોગઆશંસા-પ્રયોગ એવો અર્થ નીવિઝ-મરો અને ગાસંત-પગોને વચ્ચેના “ગ' શબ્દથી
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy