SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૩ છે, છમ, હું આપની આજ્ઞાનુસાર કરવા) ઈચ્છું છું. जो मे देवसिओ अइआरो कओ आलोएमि । : મયા રૈવસિ: તિવારઃ કૃત (ત) માત્રામાં જે મારા વડે દેવસિક = દિવસ સંબંધી અતિચાર કરાયો હોય તેનું) હું આલોચન કરું છું. (વળી તે અતિચાર કેવી રીતે થયો હોય ? તે બતાવતાં કહે છે –) काइओ वाइओ माणसिओ, कायिक: वाचिक: मानसिकः, કાયા સંબંધી, વચન સંબંધી, મન સંબંધી उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो, उत्सूत्रः उन्मार्गः अकल्प्य: अकरणीयः, (વળી તે અતિચાર) ઉસૂત્રરૂપ હોય, ઉન્માર્ગરૂપ હોય, અકથ્ય હોય (અને) અકરણીય હોય, दुज्झाओ दुविचिंतिओ, તુર્માતર્વિવિન્તિત: દુર્ગાનરૂપ હોય અને દુષ્ટચિંતનરૂપ હોય. સવ -પ૩mો, અUTયારો ગમિત્રો, શ્રાવ-પ્રાયો:, અનાવરઃ મનેટવ્યા, (આ ઉત્સત્રથી માંડીને અકરણીય સુધીના અને દુર્બાન અને દુષ્ટચિંતનરૂપ અતિચારો) અશ્રાવક પ્રાયોગ્ય છે અર્થાત્ શ્રાવકને કરવા યોગ્ય નથી. તેથી કરીને તે અનાચારરૂપ છે, માટે જ) અનિચ્છનીય (પણ) છે.
SR No.005837
Book TitleSutra Samvedana Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy