________________
સૂત્રસંવેદના-૩
છે, છમ, હું આપની આજ્ઞાનુસાર કરવા) ઈચ્છું છું. जो मे देवसिओ अइआरो कओ आलोएमि । : મયા રૈવસિ: તિવારઃ કૃત (ત) માત્રામાં જે મારા વડે દેવસિક = દિવસ સંબંધી અતિચાર કરાયો હોય તેનું) હું આલોચન કરું છું. (વળી તે અતિચાર કેવી રીતે થયો હોય ? તે બતાવતાં કહે છે –) काइओ वाइओ माणसिओ, कायिक: वाचिक: मानसिकः, કાયા સંબંધી, વચન સંબંધી, મન સંબંધી उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो, उत्सूत्रः उन्मार्गः अकल्प्य: अकरणीयः, (વળી તે અતિચાર) ઉસૂત્રરૂપ હોય, ઉન્માર્ગરૂપ હોય, અકથ્ય હોય (અને) અકરણીય હોય,
दुज्झाओ दुविचिंतिओ, તુર્માતર્વિવિન્તિત: દુર્ગાનરૂપ હોય અને દુષ્ટચિંતનરૂપ હોય. સવ -પ૩mો, અUTયારો ગમિત્રો, શ્રાવ-પ્રાયો:, અનાવરઃ મનેટવ્યા, (આ ઉત્સત્રથી માંડીને અકરણીય સુધીના અને દુર્બાન અને દુષ્ટચિંતનરૂપ અતિચારો) અશ્રાવક પ્રાયોગ્ય છે અર્થાત્ શ્રાવકને કરવા યોગ્ય નથી. તેથી કરીને તે અનાચારરૂપ છે, માટે જ) અનિચ્છનીય (પણ) છે.