________________
ન્યાયદર્શન
૫૧૧
અલબત્ત, જયંત ભટ્ટ માને છે કે અન્વય-વ્યાતિરેક દ્વારા સાહચર્યાનું જ્ઞાન થતાં માનસ જ્ઞાનથી તે સાહચર્યની નિયતતા અને સાર્વ
ભૌમિકતાનું જ્ઞાન થઈ જાય છે.૨૭ (૩) વ્યભિચાશ હ–જ્યાં જ્યાં મ(=ધૂમ) દેખ્યો છે ત્યાં ત્યાં વે(=અગ્નિ)
દેખ્યો છે અને જ્યાં જ્યાં વે (=અગ્નિ) નથી દેખે ત્યાં ત્યાં (ધૂમ) નથી દેખ્યો. પરંતુ એટલાથી જ મનો (=ધૂમનો) a (=અગ્નિ) સાથે સાહચર્યસંબંધ નિયત છે તેવું જ્ઞાન થઈ શકતું નથી. અન્વયવ્યતિરેક દેખવા ઉપરાંત એ પણ વિચારી લેવું જોઈએ કે એવો કે દાખલ તે આપણે પહેલાં કદી જા નથી ને કે જ્યાં મ (ધૂમ) હોય અને ૨ (અગ્નિ) ન હોય ? આવો એક જ દાખલે મના(ધૂમના) a(=અગ્નિ) સાથેના સાહચર્યસંબંધની નિયતતા અને સાર્વભૌમિકતાને ખંડિત કરવા બસ છે. આવો વ્યભિચારનો એક પણ દાખલે આપણું ધ્યાનમાં – પ્રત્યક્ષ દ્વારા કે શાસ્ત્ર દ્વાશ – ન આવ્યો હોવો જોઈએ. આનો અર્થ એ કે જે ચના (ધૂમના) – (=અગ્નિ) સાથેના સાહચર્ય સંબંધના વ્યભિચારનો એક પણ દાખલે હજુ સુધી આપણે દેખ્યો ન હોય કે શાત્રે જણાવ્યો ન હોય તે તે સાહચર્યસંબંધ નિયત અને સાર્વભૌમ હોવાની સંભવિતતા ઘણી જ વધી જાય છે.
કારિકાવલીના કર્તા વિશ્વનાથ તર્ક પંચાનન અનુસાર અન્વય-વ્યતિરેક દ્વારા સહચારનું જ્ઞાન તેમજ વ્યભિયાગ્રહ આ બે સાથે મળીને આપણને નિયત સાહચર્યનું (=વ્યાપ્તિનું) જ્ઞાન કરાવે છે. વ્યભિચારાગ્રહ અને સહચારગ્રહ વ્યાપ્તિજ્ઞાનને ઉપાય છે. જે શંકા થાય તે જ તર્કની
સહાય લેવી પડે છે, અન્યથા નહિ.૨૮ (૪) ભૂદર્શન દ્વારા ઉપાધિનિશસ – ઉપાધિ એટલે શું તે આપણે જોઈ ગયા
છીએ. મને(=ધૂમનો) a(=અગ્નિ) સાથેને સાહચર્યસંબંધ પાધિક નથી પણ સ્વાભાવિક છે તેની ખાતરી આપણે કરી લેવી જોઈએ. તે ખાતરી થતાં તે સંબંધની નિયતતા અને સાર્વભૌમિક્તાનું જ્ઞાન આપણને થઈ જાય છે. અને (ધૂમનો) (=અગ્નિ) સાથે સંબંધ (=અગ્નિ) સિવાય અન્ય કઈ વસ્તુ ઉપર તે આધાર નથી રાખતો ને તેને વિચાર કરવો વ્યાતિગ્રહણ માટે આવશ્યક છે. જે મને(=ધૂમને) ૨ (=અગ્નિ) સાથેને સાહચર્યા સંબંધ ઉપર આધાર રાખતો હોય તે સ્ત્રનું વના અભાવમાં