________________
વૈશેષિકદન
૩૫૯
જ છે કારણ કે વિદ્રવ્ય વિભુ હાઈનિષ્ક્રિય છે. જો કમ`તે અનુમાનગમ્ય માનીએ તેા દ્રિવ્યમાં (યા આકાશદ્રવ્યમાં) પણ ક`તે માનવાની આપત્તિ આવે. અને જો તે અનુમાનગમ્ય માની દ્રવ્યમાં ક`ને ન માનેા તે અનુમાનપ્રમાણમાંથી લેાકેાના વિશ્વાસ જ ઊડી જાય, કારણ કે કાર્યાંના અધિકરણમાં (=પક્ષમાં) કારણ ન રહેવા છતાં તે અધિકરણમાં કા”ની ઉત્પત્તિ માને તેા ખીજે ઠેકાણે પણ કાના અધિકરણમાં કારણ નિયમત: રહે છે એવા નિયમમાં વિશ્વાસ કયાંથી હેશે ? ખીજા શબ્દોમાં, જે પક્ષમાં હેતુ રહે છે તે પક્ષમાં જ સાધ્ય રહે છે જ એવા અનુમાનપ્રક્રિયામાં સ્વીકૃત નિયમમાંથી લોકોને વિશ્વાસ ઊડી જશે. એટલે કતુ જ્ઞાન થવામાં અનુમાનપ્રમાણુની વાત જ ન કરવી ઇષ્ટ છે, કમ ને પ્રત્યક્ષગ્રાહ્ય જ માનવુ જોઈ એ.૨
ન્યાયવૈરોષિક દર્શનમાં કર્મનુ` મહત્ત્વ
ન્યાય-વૈશેષિક દર્શન પરમાણુવાદી છે. તે કાય દ્રવ્યની ઉત્પત્તિ પરમાણુએના સંયેાગથી માને છે અને તેના નાશ પરમાણુઓના વિભાગ દ્વારા પરમાણુસંયોગના નાશથી માને છે. પરમાણુઓના સ ંયેાગ-વિભાગ માટે કર્યું આવશ્યક છે. કમ વિના પરમાણુઓને સયાગ કે વિભાગ અશકય છે. આમ જગતના સન અને નાશ બંને માટે કમ અત્યંત જરૂરી છે. કેવળ જગતના ભૌતિક પદાર્થાની ઉત્પત્તિ માટે જ નહિ પરંતુ આત્માના વિશેષગુણાની ઉત્પત્તિ માટે પણ ક` જરૂરી છે. ન્યાય-વૈશેષિક અનુસાર સુખ, દુ:ખ, ચ્છિા, જ્ઞાન વગેરે આત્માના વિશેષ ગુણા આત્મ-મનઃસયાગજન્ય છે અને એ સંયોગ મન:કમ વિના સંભવ નથી. તેથી જગતમાં અનિત્ય ભૌતિક પદાર્થોની અને આત્માના વિશેષ ગુણાની ઉત્પત્તિ માટે કમ આવશ્યક છે.
પરમાણુક
ન્યાય-વૈñષિક પરમાણુએમાં બે જાતની ગતિ માને છે–સનાત્મક અને અસર્જનાત્મક. પ્રલય દરમ્યાન પરમાણુઓમાં અસનાત્મક ગતિ હોય છે જ્યારે સૃષ્ટિ દરમ્યાન તેમનામાં સર્જનાત્મક ગતિ હોય છે. પ્રલયકાળે પરમાણુઓમાં અસર્જનાત્મક ગતિ માનવાનુ` પ્રયેાજન પ્રલયની કાળમર્યાદા માપવાનુ છે. અસર્જનાત્મક ગતિના અંતિમ ઘટકથી ક્ષણ મપાય છે અને ક્ષણાની હારથી કાળના ગાળા મપાય છે. જો અસર્જનાત્મક ગતિ ન હોય તે પ્રલયની અવધિનુ માપ નીકળે નહિ, પ્રલયની અધિની ખબર પડે નહિ. સૃષ્ટિના આરંભે અદૃષ્ટ-