SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ષદન * 1 : B '. - : 2 1 1 - : ઉત્પન્ન કરે છે. આ પ્રસંગે અવયયુગત બહુત્વસંખ્યા અવયવીના મહત્વ પરિ. માણને ઉન્ન કરતી નથી, કારણ કે એક સરખી બહુસંખ્યા ધરાવતા અવયથી ઉત્પન્ન બે અવયવી દ્રવ્યોના પરિમાણમાં ભેદ જણાય છે (કંદલી પ રૂપ. ના બે પલમાંથી ને એક પિલ ઉત્પન્ન થાય છે ત્યારે તે એક પલમાં જે મહરિમાણ ઉપન્ન થાય છે તેનું કાણુ બે પિલને પ્રચયરૂય સગ છે. બે પિલને આ પ્રચયરૂપ સોગ તે પ્રત્યેક પલના પતિપિતાના અવયવે પ્રશિથિલ ગની સહાય લઈને કે તે વિના, બે પોલમાંથી ઉત્પન એકમેલમાં મહરિમણ ઉત્પન્ન કરે છે. આ પ્રસંગે બહુ સંખ્યાથી ય મુહપરિમાણથી મહરિમાણે ઉત્પન્ન થતું નથી. બે અણુઓમાંથી જ્યારે ચણક બને છે ત્યારે તે ઠંચકમાં જે આશુપરિમાણ ઉત્પન્ન થાય છે તે અણુગત અણુપરિમાણથી ઉત્પન્ન થતું નથી પરંતુ તે બે અણુગત બેસંખ્યાથી ઉત્પન્ન થાય છે. મહરિમાણની ઉત્પત્તિ વિશે જે કંઈ અહીં કહેવામાં આવ્યું તે બધું જ અક્ષરશઃ દીર્ઘ પરિમાણની ઉત્પત્તિને પણ લાગુ પડે છે. વળી, જેમ વણકમાં અણુપરિમાણની ઉત્પત્તિ બે અણગત એ‘સંખ્યાથી થાય છે તેમ કૂચશુકમાં હસ્વપરિમાણની ઉત્પત્તિ પણ તે બે અણુગત સંખ્યાથી જ થાય છે.૧ ૧૩ દીધપરિમાણ અને અનિત્ય મુદ્રપરિમાણ એ બે જુદી જાતનું પરિમાણો છે. આ હકીક્ત નીચેના વાક્યમયેગે પરથી પુરવાર થાય છે : “મપરિમાણવાળી વસ્તુઓમાંથી દીધ પરિમાણવાળી વસ્તુ લાવી દીધું પરિમાણવાળી વસ્તુઓમાંથી મહરિમાણવાળી વસ્તુ લાવો.” તેવી જ રીતે હપરિમાણ અને અનિત્ય અપરિમાણ એ બે પણ જુદી જાતનાં પરિમાણ છે. જે તે બે પરિમાને અને તે બે પરિમાણના આયભૂત દ્રવ્યોને પ્રત્યક્ષ કરી શકે છે તેમને તે બે પરિમાણ વચ્ચે ભેદ પ્રત્યક્ષ થાય છે.૧૧૮ 1. પરિમાણનું ઉપર કરેલું નિરૂપણ પ્રશસ્તપાદને અનુસરીને છે. હવે તેનું વિસ્તૃત વિવેચન આપીએ છીએ. પ્રશસ્તપાદે પરિમાણના ચાર પ્રકાર માન્યા છેઅશુપરિમાણ, હસ્વપરિમાણ, મહપરિમાણ અને દીર્ઘપરિમાણ. અણુપરિમાણ અને હવપરિમાણ એકાÁસમવેત છેવળી જ્યારે અને જે કારણથી અણુપરિમાણ ઉત્પન્ન થાય છે ત્યારે અને તે જ કારણથી અશુપરિમાણની સાથે જ હવપરિમાણ પણુ ઉત્પન્ન થાય છે. આ દર્શાવે છે કે પ્રશસ્તપાદે તે બેની વચ્ચે જે ભેદ કર્યો છે તે તુચ્છ છે. ખરેખર તો હવે પરિમાણ અણુપરિમાણથી જુદુ જિનાણ નથી એમ જ માનવું જોઈએ. તેવી જ રીતે, દીર્ઘપરિમાણને મકરિમાણથી જુદું પરિમાણ માનવું યોગ્ય નથી. આમ ખરેખર બે જ પરિમાણ છેઅપરિમાણ અને મહપરિમાણ. અણુપરિમાણુ અણુ, મન અને વણકમાં જ રહે
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy