________________
૧૫૦
પડદુન
સિદ્ધના અથ છે જેના કાય સાથે સાક્ષાત્ સંબંધ ન હોય તે.' જે અન્યથાસિદ્ધુ ન હેાય અને સાથે સાથે નિયત પૃ વી હેાય તે જ કારણ કહેવાય. અન્યથાસિહના પાંચ પ્રકારા ગણાવ્યા છે. તે પાંચ પ્રકારેની સંક્ષિપ્ત સમજૂતી નીચે આપી છે.
(૧) ચેન સર્ફે પૂર્વમા૧:૩૬ અર્થાત્ કારણ જે રૂપથી કાય નું કારણ છે તે રૂપ. ઉદાહરણા તંતુ પટનું કારણ છે. અહીં પ્રશ્ન ઊઠે છે કે તંતું તેના કયારૂપે . પટનું કારણ છે? આપણે તંતુને પૃથ્વીપે, દ્રવ્યરૂપે યા તંતુરૂપે લઈ શકીએ. પરંતુ એ તે સ્પષ્ટ છે કે ત ંતુ પટનું કારણ ત ંતુરૂપે છે, દ્રવ્યરૂપે કે પૃથ્વીરૂપે નથી. તંતુરૂપને અં છે તંતુત્વજ્ઞતિવિશિષ્ટ એટણે તંતુ પટનુ’ કારણ ‘ત’તુ’રૂપે છે. આમ તંતુની સાથે સાથે તંતુત્વ પણ પટની નિયત પૃવી છે. તત્વ પટની નિયત પૂ વતી હાવા છતાં પટનું કારણ નથી પણ અન્યથાસિહ છે. આ છે અન્યથાસિદ્ધના પ્રથમ પ્રકાર.
(૨) દ્રારળમાવાય ના ચય કઅર્થાત્ જેના કા સાથે સ્વતંત્ર અન્વયવ્ય તિરેક ન હોય પરંતુ કારણને લઈને હાય તે. એક વસ્તુના હતાં બીજી વસ્તુનુ હોવુ અન્વય કહેવાય છે; અને એકના અભાવમાં ખીજીનુ ન હેાંવું તે વ્યતિરેક કહેવાય છે. કારણ અને કાય વચ્ચે અન્વયવ્યતિરેક છે, અર્થાત્ કારણ હતાં કાય” થાય છે અને કારણના અભાવમાં કાય થતું નથી. બીજા શબ્દોમાં, કારણનું કાય` પ્રતિ નિયતપૂર્વ વતી હાવું એ જ એના કાય સાથે અન્વયવ્યતિરેક સંબંધ છે. પટ પ્રતિ એના કારણ તંતુના અન્વયવ્યતિરેક છે. પણ તંતુ તેના વિશિષ્ટ ગુણા વિના તેા હાઈ શકતા નથી. એટલે તંતુ દ્વારા પટ સાથે ત ંતુગુણાને પણ અન્નયવ્યતિરેક થઈ જાય છે. પરંતુ પટ સાથે તતુJાના અન્વયવ્યતિરેક સ્વત ંત્રરૂપે અર્થાત્ સાક્ષાત્ નથી પણ પટ સાથે તંતુના અન્વયવ્યતિરેક દ્વારા છે. આ છે અન્યથાસિદ્ધુના બીજો પ્રકાર.
(૩) અન્ય પ્રતિ પૂર્વમાવે જ્ઞાતે યપૂર્વમવિજ્ઞાનમ્ ૩૬ અર્થાત્ બળ પ્રત્યેના પૂર્વભાવ જાણ્યા પછી જેના પ્રસ્તુત કાય પ્રત્યેના પૂર્વ ભાવ જણાય તે. આકાશ નિત્ય અને સંવ્યાપક છે, અર્થાત્ તે સંકાળે અને સર્વ દેશે છે. તેથી તેને પટ વગેરે કાર્યોનુ નિયતપૂર્વ વતી ગણી શકાય. પરંતુ તે નિયતપૂ વતી હાવા છતાં તેને તે કાર્યોનું કારણ નહિ ગણી શકાય. તેની અન્યથાસિદ્ધિ બતાવવા અહીં કહેવામાં આવ્યું છે કે જે વસ્તુને પ્રસ્તુત કાર્યં પ્રત્યેના પૂર્વ ભાવ અન્ય વસ્તુ પ્રત્યેને તેને પૂર્વભાવ જાણ્યા પછી જ જણાય તે વસ્તુ તે કાય ની