________________
વૈશેષિકદર્શન
૧૦૫
ચાર કે વધારે દૂષણુકાને નાનામાં નાના પ્રત્યક્ષગમ્ય ઘટકને ઉત્પન્ન કરતા સ્વીકારવામાં આવે તે તે ઉત્પન્ન થનાર ઘટકાનું પરિમાણ જુદું જુદું માનવું પડશે. તેથી નાનામાં નાના પ્રત્યક્ષગમ્ય ધટકામાં પરિમાણુની એકરૂપતા લાવવાના ઈરાદે ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક વિચારકોએ કદાચ નક્કી કર્યુ લાગે છે કે સૌ પ્રથમ ત્રણ જ ચણુકા ભેગા મળે છે અને તેથી ત્યણુક એ અનિવાય`પણે અવાન્તર અવયવીઓની પરંપરામાં હાય જ છે. આ ઋણુક નાનામાં નાને પ્રત્યક્ષગમ્ય ઘટક છે, અવયવી છે. ઋણુક બન્યા પછી બે, ત્રણ કે વધુ ઋણુકા જોડાઈ મેટા અવયવીએ બનાવે છે અને આ પરપરાને અંતે અંત્ય અવયવી પ્રાપ્ત થાય છે.૨૦
ન્યાય—વૈશેષિકની અન્ય અવયવીની માન્યતા વિશે નાંધપાત્ર મુદ્દો એ છે કે તે ધટને અન્ય અવયવી ગણે છે કારણ કે તેઓ ઊતરડને અવયવી જ ગણતા નથી; વૃક્ષને અન્ય અવયવી ગણે છે કારણ કે તેએ વનને અવયવી ગણતા જ નથી. આને અથ એ કે અમુક હૈદ સુધી જ નવાં કાર્યાં ઉત્પન્ન થાય છે, પછી તે તે કાર્યાને માત્ર સમૂહ જ બને છે, નવાં કાર્યાં ઉત્પન્ન થતાં નથી.
પાદટીપ
૧ સારળવન્નિત્યમ્ । યૈ સૂ॰ ૪૨ । રમત્યને અવ્યવત્ત્વાર્ પાોપરુત્મિઃ। વૈ સૂ॰ ૪.૨.૬ ।
૩
ન્યાયમાંષ્ય ૨.૬.૩૬ ।
૪ अत्र च गन्धरूपरसांनां पाकजत्वं सदपि स्फुटत्वान्नोक्तम्, स्पर्शस्य तु तथात्वे વિવ્રુત્તિવૃત્તિ: ...! બિાવહી પૃ॰ ૩૪ ।
५ अन्तेषु भवा अन्त्याः, स्वाश्रयविशेषकत्वाद् विशेषाः । प्रशस्तपाद० पृ० ७६५ ।
}
तथा चाण्वपि द्विविधम् - नित्यमनित्यं च । नित्यं परमाणुमनस्सु तत् पारिमाण्ड
यम् । अनित्यं द्वणुक एव । प्रशस्तपाद पृ० ३१८-१९ ।
७
નિત્યં મિન્હમ્। યૈ સૂ॰ ૭.૬.૨૦ |
.
८ पारिमाण्डल्यमिति सर्वापकृष्टं परिमाणम् । न्यायकन्दलो पृ० ३१८ ।
८ द्वथणुकपरिमाणं तावद् अणु... तस्माच्च परमाणुपरिमाणमपकृष्टम् । न्यायकन्दलो
पृ० ३१७ ।
१० परिमाणस्य स्वसमानजातीयोत्कृष्टपरिमाणजनकत्वनियमात् । न्यायसिद्धान्तमुक्ता
,
वली का० १५ ।
११ अणुपरिमाणं तु न कस्यापि कारणम् । तद्धि स्वाश्रयारब्धद्रव्यपरिमाणारम्भकं भवेत्,