SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ tor પગ્દર્શન ષિકાએ માન્યું છે કે એ અણુઓમાંથી બનેલા હ્રષણુકનું પરિમાણુ અણુના પરિમાણુથી ઉત્પન્ન થતું નથી પરંતુ એ અણુઓમાં રહેલી દ્વિત્ય સંખ્યાથી ઉત્પન્ન થાય છે.૧૨ દ્વિત સંખ્યાથી ઉત્પન્ન થયેલું આ પશ્મિાણ ન તેા વિભિન્ન જાતીય અર્થાત્ મહત્ત્પરિમાણુ હાય છે કે ન તો ‘અણુત’હાય છે પર ંતુ અણુના પશ્મિાણ જેવું અણુપશ્મિાણુ જ હેાય છે. દ્વણુક પછી ત્રણ દ્વષણુકામાંથી એક ઋણુક બને છે. ઋણુકનુ પશ્મિાણ પણ ચણકના પરિમાણથી ઉત્પન્ન થતું નથી કારણ કે દ્રષકનું પશ્મિાણુ અણુપશ્મિાણુ છે. ચણકનું પશ્મિાણુ અણુપશ્મિાણ છે એટલે તે ઋણુકના મહપરિમાણુનું કારણ બની શકે નહિ. તેથી ઋણુકનું પરિમાણ ત્રણ ચણુકામાં રહેલી ‘ત્રિત’ સંખ્યાથી ઉત્પન્ન થાય છે. ત્રિત્વ અને એના પછીની સ`ખ્યાઓને બહુ' માનવામાં આવી છે.૧૩ વૈશેષિકાએ એવુ માન્યું છે કે ‘બહુત્વ’ સંખ્યા પણ મહત્તશ્મિાણને ઉત્પન્ન કરે છે.૧૪ આ રીતે બહુત’ સંખ્યાને કારણે ઋણુકમાં મહત્ત્પમિાણુ આવી જાય છે. ઋણુકમાં મહત્ત્પમિાણ ઉત્પન્ન થયા પછી એનાથી આગળનાં કાર્યોનાં પરિમાણ પોત પોતાનાં કારણેાનાં પશ્મિાણથી જ ઉત્પન્ન થાય છે, કારણ કે એક વાર મહપશ્મિાણ ઉત્પન્ન થઈ ગયું એટલે પછી આગળ વધારેને વધારે મહત્ પશ્મિાણ ઉત્પન્ન થઈ શકે છે– પશ્મિાણના પ્રકાર તેા એક જ રહે છે. ઋણુકમાં મહપશ્મિાણની ઉત્પત્તિ થયા પછી કાણના ગુણુ કાયના ગુણને ઉત્પન્ન કરે છે એ નિયમ પશ્મિાણની બાબતમાં લાગુ પડે છે. ૧૫ પતિ વિખૂટા પરમાણુની ગતિ એ પ્રકારની છે—સર્જનાત્મક અને અસર્જનાત્મક. સર્જનાત્મક ગતિ પમાણુઓને સંયોગ - સાધી અવયવીરૂપ કાર્યોની ઉત્પત્તિમાં મહત્ત્વના ફાળા આપે છે અને આમ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. પ્રલયને અંતે સૃષ્ટિના આરંભ થવાના હોય છે ત્યારે આ જાતની ગતિ પરમાણુઓમાં પેદા થાય છે. આથી ઊલટું, અસનાત્મક ગતિ પમાણુઓના સંયોગ સાધી શકતી નથી. આ ગતિ તે પરમાણુના આકાશના અમુક પ્રદેશ સાથે વિયોગ અને તેની નજીકના અનન્તર પ્રદેશ સાથે સંચાગ કરાવી આપે છે. અર્થાત્ આ ગતિ પરમાણુઓમાં માત્ર પસ્પિ ંદના (vibrations) પેદા કરે છે. જેના સર્જનમાં કઈ કાળેા નથી એવી આ ગતિના સંભવ પ્રલયકાળ જ્યાં સુધી સૃષ્ટિના આરંભ માટે અદૃષ્ટમાંથી ધક્કો નથી આવતા ત્યાં સુધી જ હોય છે. અલબત્ત, અદૃષ્ટમાંથી ધક્કો આવતાં જ સુષ્ટિના આરંભ માટે જરૂરી સર્જનાત્મક ગતિ પરમાણુમાં પેદા થાય છે અને અસનાત્મક ગતિનું સ્થાન લઈ લે છે. પ્રલયકાળે અસર્જનાત્મક ગતિનું પ્રયાજન
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy