________________
અધ્યયન ૬
પરમાણુવાદ
પરમાણુઓની કેટલીક લાક્ષણિકતાઓ
પૃથ્વી, જળ, તેજ અને વાયુ આ ચાર સ્પવદ્ ભૌતિક દ્રબ્યા પરમાણુરૂપમાં મળે છે. આમ પરમાણુઓના મૂળભૂત ચાર પ્રકાર છે—પાર્થિવ, જલીય, તેજસ અને વાયવીય. પાર્થિવ પમાણુ જલીય, તેજસ કે વાયવીય પરમાણુમાં કદી ફેરવાઈ શકતા નથી; જલીય પશ્માણુ પાર્થિવ, તેજસ કે વાયવીય પરમાણુમાં કદી ફેશ્વાઈ શકતા નથી; વગેરે. એટલે આ પ્રકારાને મૂલભૂત ગણાવવામાં આવ્યા છે. વળી, પાર્થિવ, જલીય, તેજસ અને વાયવીય પરમાણુઓના ગુણામાં પણ ભેદ છે. આ માટે નીચેના કાઠે જુએ.
પરમાણુ
૧ પૃથ્વી
સામાન્ય ગુણ
૧ સંખ્યા, ૨ પરિમાણુ, રૂ પૃથ, ૪ સ ંચાગ, ૪ ૫ વિભાગ, પશ્ર્વ, ૭ અપરત્વ, ૮ વેગ
૨ જળ
૧ રસ, ૨ રૂ૫, ૩ સ્પ
૪ ગુરુત્વ, ૫ સાંસિદ્ધિક દ્રવત, ૬ સ્નિગ્ધત્વ
૩ તેજ
૧ રૂપ, ૨ સ્પર્શ, ૩ દ્રવત્વ
૪ વાયુ
૧ સ્પ
પાર્થિવ પમાણમાં જુદે જુદે વખતે બધા જ પ્રકારનાં રૂપા, બધા જ પ્રકારના રસા અને બંને પ્રકારની ગ ંધ સંભવે છે. અર્થાત્ એક પાર્થિવ પમાણુમાં એક સાથે બધા જ પ્રકારનાં રૂપે સંભવતા નથી, એક સાથે બધા જ પ્રકારના સે। સંભવતા નથી અને એક સાથે અને પ્રકારની ગંધ સ ંભવતી નથી.
""
વિશેષ ગુણ
૧ ગંધ, ૨ રસ, ૩ રૂ૫, ૪ સ્પર્શે, ૫ ગુરુત્વ, કે નૈમિત્તિક દ્રવર્તી
""