SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યય વગેરે કાર્ય થાય છે. અર્થ- પોતાનો હાથ ગરમ કરે છે. દશા अणिक्कर्मणिक्कर्तृकाण्णिगोऽस्मृतौ ३॥३८॥ ગળાવસ્થા નું કર્મ નિવસ્થા માં જો કર્તા હોય તો સ્મૃતિભિનાર્થક તે ળિનું પ્રત્યકાન્ત ધાતુને કત્તમાં આત્મપદ થાય છે. મારોત્ત તપા હસ્તિનમ્ (અણિ અવસ્થા) તાનું તિપછાનું તિ હસ્તી આ અર્થમાં સારુ ધાતુને “પ્રયો૦ રૂ-૪-૨૦” થી () પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન ગામોહિ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મપદનો વર્તમાનાનો તે પ્રત્યય વગેરે કાર્ય થવાથી મારોહ તે હસ્તી તિપછાનું આવો પ્રયોગ થાય છે. અહીં વિસ્થા માં નાવસ્થા નું કર્મ હસ્તી કર્તા છે અને પિન પ્રત્યયાન્ત મારોદિ ધાતુ સ્મૃતિભિનાર્થક છે - એ સ્પષ્ટ છે. અર્થ - હાથી પોતાના માલિકોને પોતાની ઉપર ચઢાવે છે. • ગતિ વિમુ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વળવા નું જ કાળ વિસ્થા માત્ર નું નહીં) કર્મ નિવસ્થા માં જો કર્તા હોય તો મૃતિભિનાર્થક તે |િ - પ્રત્યયાન્ત ધાતુને કત્તામાં આત્મપદ થાય છે. તેથી હસ્તિપા મારોહન્તિ (અસિગવસ્થા); તાનું પ્રતિ મહામંત્ર: આ અર્થમાં ઉપર જણાવ્યા મુજબ મા+રદ્ ધાતુને ળિનું પ્રત્યયાદિ કાર્ય થવાથી સારોદતિ રતિપછીનું મહત્રઃ આવી પ્રથમ વિસ્થા નો પ્રયોગ થાય છે. ત્યારબાદ સ્વાન (તપવાન) સારોદયક્ત મહામાત્ર પ્રેરન્તિ હસ્તિપા: આ અર્થમાં ળિ પ્રત્યયાત મા + દિ ધાતુને ઉપર જણાવ્યા મુજબ [િ પ્રત્યયાદિ કાર્ય થવાથી મારોહતિ મહામાન સ્તિપવાઆ પ્રમાણે દ્વિતીય વિસ્થા માં પ્રયોગ થાય છે. અહીં પ્રથમ અને દ્વિતીય વિસ્થા માં ળિ] પ્રત્યયાન્ત મા+દિ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મપદ ન થવાથી “શેષાર રૂ-રૂ૭૦૦’ ની સહાયથી પરસ્મપદનો અનુક્રમે તિવું અને ગતિ પ્રત્યય થાય છે.
SR No.005827
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy