________________
પરસ્મપદનો વર્તમાનાનો તિવું પ્રત્યય વગેરે કાર્ય થાય છે. અર્થ - તેને સ્વાધીન કરે છે. કળા
दीप्ति-ज्ञान-यत्न-विमत्युपसंभाषोपमन्त्रणे वदः ३।३७८॥
વીતિ જ્ઞાન વન વિમતિ ૩૫ર્ષમાષા અને ૩૫મત્રા અર્થના વાચક વત્ ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. હીતિ - શોભવું તે. વર્તે વિવાનું ચાલ્વ; જ્ઞાન - અવબોધ. વતે થીમાંસ્તત્ત્વાર્થે, યત્ન - પ્રયત્ન. તાસિ વતે; વિમતિ - ભિન્ન ભિન્નવિચાર. ઘર્મે વિવન્ત; ઉપસન્માષા - સાત્ત્વન આપવું. વર્મરીનુપવિતે; અને ૩૫મત્ર - એકાન્તમાં વાણી દ્વારા પોતાની તરફ આકૃષ્ટ કરવું. (વશ કરવું) કુમકુપવવતે, અહીં અનુક્રમે ઉપર જણાવ્યા મુજબ હીતિ.. વગેરે અર્થના વાચક વત્ ધાતુને વિસ્વ ધાતુને અને ઉપ+વદ્ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં વર્તમાનાનો તે અને વાસ્તે પ્રત્યય વગેરે કાર્ય થયું છે. અહીં વીતિ વગેરેનો અર્થ ખૂબજ સ્થૂલ વર્ણવ્યો છે. એના પરમાર્થને જાણવાં બૃહત્તિનું અધ્યયન કરવું જોઈએ. નીચે ઉદાહરણોનો અર્થ જણાવતાં સામાન્યતઃ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. અધ્યાપક દ્વારા એ સમજી લેવું જરૂરી છે. અર્થ ક્રમશઃ - સાચું જ્ઞાન હોવાથી અને આકૂલતા વિના કથન કરતો હોવાથી વિકસિતમુખવાલો વિદ્વાન સ્યાદ્વાદનું નિરૂપણ કરે છે તેથી તે દીપે છે. બુદ્ધિમાનું તત્ત્વાર્થસમ્બન્ધી જાણીને બોલે છે. બોલવા દ્વારા તપના વિષયમાં ઉત્સાહ પ્રગટ કરે છે, અથવા તપનો ઉત્સાહ પ્રગટ કરે છે. ધર્મના વિષયમાં પોતપોતાના વિચારો પ્રગટ કરે છે. ચાકરોને સાત્ત્વન આપે છે. એકાન્તમાં કુલસ્ત્રીને લોભાવે છે. ૭૮.