________________
કત્તમાં આત્મપદ થાય છે. સેવાર્થી-જિનેન્દ્રકુતિષ્ઠાતે | મૈત્રી - रथिकानुपतिष्ठते । सङ्गम - यमुना गङ्गामुपतिष्ठते । पथिकर्तृक - स्रुघ्नमुपतिष्ठते पन्थाः । मन्त्रकरण- ऐन्या गार्हपत्यमुपतिष्ठते ही દેવાચ ... વગેરે અર્થના વાચક ઉપ-સ્થા ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મપદનો વર્તમાનાનો તે પ્રત્યય તથા થા ધાતુને “શ્રીતિ
૩૦ ૪-૨-૧૦૮' થી તિષ્ઠ આદેશ થયો છે. અર્થક્રમશઃજિનેન્દ્રભગવાનની પૂજા - આરાધના કરે છે. મૈત્રી માટે રવાહકોની પ્રશંસા કરે છે. યમુના ગદ્ગાનદીને મળે છે. રસ્તો સુખ દેશ તરફ જાય છે. ઈન્દ્ર દેવતા સમ્બન્ધી મન્નવડે યજ્ઞીય અગ્નિ વિશેષની સ્તુતિ કરે છે. દ્ગા -
वा लिप्सायाम् ३३६१॥
લિસા અર્થ ગમ્યમાન હોય તો ૩૫ ઉપસર્ગથી પરમાં રહેલા થી ધાતુને કત્તમાં વિકલ્પથી આત્મપદ થાય છે. મિતુ તૃસુમુતિષ્ઠરે અહીં લિસા અર્થ ગમ્યમાન હોવાથી ઉપસ્થા ધાતુને આ સૂત્રની સહાયથી કામિાં આત્મપદનો વર્તમાનાનો તે પ્રત્યય વગેરે કાર્ય થાય છે: વિકલ્પપક્ષમાં આ સૂત્રની સહાયથી આત્મપદ ન થાય ત્યારે શેષાતુ0 રૂ-રૂ-૧૦૦ ની સહાયથી પરમૈપદનો તિવું પ્રત્યય વગેરે કાર્ય થવાથી મિક્ષ તૃગુરુભુતિતિ આવો પ્રયોગ થાય છે. અર્થ - ભિક્ષાની લાલચે ભિક્ષુ દાતાના કુળને વખાણે છે. દુકા
उदोऽनूहे ३।३।६२॥
ઉપર ઉઠવાની ચેષ્ટા સ્વરૂપ અર્થને છોડીને અન્ય ચેષ્ટાવાચક ૩૬ ઉપસર્ગથી પરમાં રહેલા થા ધાતુને કત્તમાં આત્મપદ થાય છે. મુpવૃતિષ્ઠતે અહીં ઉત્+સ્થા ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં
૪૭