SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ઉપસર્ગથી પરમાં ન હોય એવા જ મ્ ધાતુને કર્તામાં વિકલ્પથી આત્મનેપદ થાય છે. તેથી અનુામતિ અહીં ઉપસર્ગથી પરમાં રહેલા મ્ (અનુ + ) ધાતુને આ સૂત્રથી વિકલ્પથી આત્મનેપદ ન થવાથી ઉપર જણાવ્યા મુજબ પરÂપદનો તિવ્ પ્રત્યય થયો છે. અર્થ - ક્રમશઃ ચાલે છે.।।૪૭॥ વૃત્તિ-સર્વ-તાયને રૂ।૩૪૮|| જેમાં પ્રતિબન્ધક ન હોય તેને અપ્રતિબન્ધ સ્વરૂપ વૃત્તિ કહેવાય છે. ઉત્સાહને સર્પ કહેવાય છે. અને સ્મીતતા (વિશુદ્ધિ) ને તાયન કહેવાય છે. વૃત્તિ સર્પ અને તાયન અર્થના વાચક મ્ ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. શાસ્ત્રઽસ્ય મતે બુદ્ધિઃ; સૂત્રાય મતે અને મત્તેઽસ્મિન્ યોઃ અહીં અનુક્રમ વૃત્તિ સર્પ અને તાયન અર્થના વાચક એવા નૂં ધાતુને આ સૂત્રની સહાયથી આત્મનેપદનો વર્તમાનાનો તે પ્રત્યય થાય છે. અર્થક્રમશઃ - આની બુદ્ધિ શાસ્ત્રમાં પ્રતિબન્ધ વિના ચાલે છે. સૂત્ર માટે ઉત્સાહ રાખે છે. આનામાં યોગો વિશુદ્ધ છે. ૪૮॥ परोपात् ३।३।४९॥ પરા અને ૩૫ જ ઉપસર્ગથી પરમાં રહેલા વૃત્તિ સર્પ અને તાવન અર્થવાળા મ્ ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. તેથી પામતે અને ૩પ મતે અહીં વૃત્ત્તાઘર્થક પા અને ૩પ ઉપસર્ગપૂર્વક મ્ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં વર્તમાનાનો આત્મનેપદનો તે પ્રત્યય થયો છે. અર્થક્રમશઃ - પ્રતિબન્ધ વિના પરાક્રમ કરે છે. અધ્યયનાદિમાં ઉત્સાહ રાખે છે. રોાવિતિ વિમ્ ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પત્તા અને ૩૫ જ ઉપસર્ગથી પરમાં રહેલા વૃત્તિ સર્પ અને તાવન ४०
SR No.005827
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy