________________
સંભળાવવાની ઈચ્છા કરે છે. પાડવાની ઈચ્છા કરે છે. પીગળાવવાની ઈચ્છા કરે છે. મોકલવાની ઈચ્છા કરે છે. માકલવાની ઈચ્છા કરે છે. પાડવાની ઈચ્છા કરે છે. અહીં એ યાદ રાખવું કે શિશ્રાવયિતિ ઈત્યાદિ સ્થળે અભ્યાસના ૩૪ ની પરમાં શ્ વગેરે વર્ણ છે, ત્યારબાદ ગવર્ષાન્ત અન્નસ્થા છે. અવ્યવહિત પરમાં ગવર્ધાન્ત અન્તસ્થા નથી પરન્તુ સૂત્રારંભ સામર્થ્યથી તાદૃશ સ્ વગેરે એકવર્ણનું વ્યવધાન અહીં ઈષ્ટ છે.II૬૧॥
સ્વપો બનાવુઃ ૪|૧,૬૨ા
સ્વર્ ધાતુથી વિહિત ।િ પ્રત્યય બાદ થયેલા સ્વપ્ ધાતુના દ્વિત્વના પૂર્વભાગ સમ્બન્ધી સ્વરને ૩ આદેશ થાય છે. સ્વર્ ધાતુને ‘પ્રયોવનૢ૦ રૂ૪-૨૦' થી પ્િ પ્રત્યય. ર્િ પ્રત્યયાન્ત સ્વર્ ધાતુને ‘તુમતિ૦ ૩-૪૨૧' થી સન્ પ્રત્યય. ‘સ્તાઘર્શિ૦ ૪-૪-૨૨’ થી સત્તુ પ્રત્યયની પૂર્વે રૂ. ‘સવશ્વ ૪-૧-રૂ’ થી સ્વપ્ ધાતુને દ્વિત્વ. ‘વ્યગ્નનંસ્થા૦ ૪-૧-૪૪’ થી. અભ્યાસમાં અનાદિવ્યજનનો લોપ. આ સૂત્રથી અભ્યાસમાં મૈં ને ૩ આદેશ. સુસ્વપ્ + રૂ + રૂ+ સર્ આ અવસ્થામાં ‘િિત ૪-૩-૬૦’ થી ઉપાન્ય જ્ઞ ને વૃદ્ધિ બાઁ આદેશ. ‘નામિનો॰ ૪-રૂ-9′ થી પ્િ ના રૂ ને ને ગુણ ૬ આદેશ. ‘નયન્ત૦ ૨-૩-૧' થી સન્ ના સ્ ને પ્ આદેશ. “ખ્રિસ્તોરેવા૦૨-૨-૨૦' થી સ્વપ્ ના સ્ ને ર્ આદેશ.. વગેરે કાર્ય થવાથી સુષ્નાપયિષતિ આવો પ્રયોગ થાય છે. અર્થ- ઉંઘાડવાની ઈચ્છા કરે છે.
णाविति किम् ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સ્વપ્ ધાતુથી વિહિત નિ પ્રત્યય બાદ જ (અન્ય પ્રત્યયાદિ બાદ નહીં) થયેલા સ્વપ્ ધાતુના દ્વિત્વના પૂર્વભાગ સમ્બન્ધી સ્વરને ૩ આદેશ થાય છે. તેથી સિદ્ધાવળીયિતિ આવો પ્રયોગ થાય છે. અહીં ।િ પ્રત્યય બાદ થયેલું સ્વર્ ધાતુનું દ્વિત્વ ન હોવાથી તેના પૂર્વ ભાગ સંબંધી ૬ ને આ સૂત્રથી
૨૧૭