________________
કૃત્રત્યયાન્ત દ્વિકર્મક ધાતુસમ્બન્ધી કોઈ પણ એક કર્મવાચક ગૌણ નામને ષષ્ઠી વિભતિ વિકલ્પથી થાય છે. જે કર્મવાચક ગૌણ નામને ષષ્ઠી વિકલ્પ કરવાની હોય તેનાથી ભિન્ન (બીજા) કર્મવાચક ગૌણ નામને “નિ વૃતઃ ૨-૨-૮રૂ થી નિત્ય ષષ્ઠી વિભકતિ થાય છે. મનાયી નેતા સુષ અને ગાયો નેતા સુબ્રમ્ અહીં કૃત્રત્યાયાન્ત દ્વિકર્મક ની ધાતુ સમ્બન્ધી ના અને વૃદ્ધ આ બે કર્મમાંથી એક કર્મવાચક સુષ નામને અનુક્રમે આ સૂત્રથી ષષ્ઠી વિભતિ અને વિકલ્પ પક્ષમાં ષષ્ઠી ન થાય ત્યારે “જિ ર-૪૦” થી દ્વિતીયા વિભફતિ થાય છે. તેમ જ ત્યારે બીજા (સના) કર્મવાચક નામને ‘મિ. ર-૨-૮૩ થી ષષ્ઠી વિભતિ નિત્ય થાય છે. આવી જ રીતે
ના નામને ઉપર જણાવ્યા મુજબ વિકલ્પ અને સુન્નનામને નિત્ય ષષ્ઠી વિભતિ થવાથી સનાં નેતા સુધી અને સનાયા નેતા સુપ્રશ્ય આવો પ્રયોગ થાય છે. અહીં સનાં નેતા સુધ5 આવો પ્રયોગ થઈ શકશે નહીં ... અર્થ–બકરીને સુખ દેશ લઈ જનારો. I૮૧II
તરિ રારા દા. '
કૃત્યત્યયાન્ત ધાતુસમ્બન્ધી કરૂંવાચક ગૌણ નામને ષષ્ઠી વિભતિ થાય છે. નવત શાસિકા અહીં ‘પૂર્યાયા-રૂ-૨૦” થી વિહિત ના () પ્રત્યયાન સાત્ (9998) ધાતુના કરૂંવાચક નવત્ નામને આ સૂત્રથી ષષ્ઠી વિભકિત થાય છે. અર્થ – આપનું બેસવું. રીતિ વિમુ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ કૃપ્રત્યયાત્ત ધાતુ સમ્બન્ધી કરૂંવાચક જ ગૌણ નામને ષષ્ઠી વિભક્તિ થાય છે. તેથી પૃદે શાયિક અહીં કૃતુ જ પ્રત્યયાન્ત શી ધાતુના અધિકરણવાચક ગૌણ નામ ગૃહ ને આ સૂત્રથી ષષ્ઠી વિભક્તિ થતી નથી. પરન્તુ ‘સત ર-ર-”
૮૪