________________
(સામીપ્યાદિ લક્ષણાના કા૨ણે પ્રતીત) ને જેવી રીતે “યિાશ્રયસ્થા૦ ૨૨-૨૦’ થી ‘અધિરન’ સંજ્ઞા થાય છે. તેવી રીતે આ સૂત્રથી નળ સંશા થતી નથી. અર્થાિત્ “આ સૂત્રથી વિહિત જળ સંજ્ઞાની જેમ વ્યાપારની અવ્યવહિતતામાં જ તેતે સૂત્રોથી અપાવાનાવિ સંજ્ઞા થતી નથી” - આવા તાત્પર્યથી આ સૂત્રમાં ‘તમ’ નું ગ્રહણ છે .... ઈત્યાદિ અન્યત્ર અનુસન્ધેય છે. ।।૨૪।
कर्माभिप्रेयः सम्प्रदानम् २।२।२५ ॥
કત્તાં, વ્યાપ્ય અથવા ક્રિયાવડે જેને અભિપ્રેય બનાવે છે અથવા જેની સાથે સંબન્ધ કરે છે તેને (તે ાર ને) સસ્ત્રવાન સંજ્ઞા થાય છે. ટેવાય નહિ વત્તે, રાત્તે જાર્યમાર્વેલ્ટે અને પત્યે શેતે અહીં આ સૂત્રથી ટેવ, રાના અને પતિ ને આ સૂત્રથી સસ્ત્રવાન સંજ્ઞા થવાથી ‘ચતુર્થી ર-૨-૧૩’ થી તાચક ટેવ રાખનું અને પતિ નામને ચતુર્થી વિભક્તિ થઈ છે. અહીં વ્યાપ્ય બલિ અને કાર્ય દ્વારા કર્તા, રેવ ને અને રાના ને પ્રસન્નાદિ ક૨વા ઈચ્છે છે. તેમજ મૈથુનને અનુકૂળ એવી શયન ક્રિયા વડે કર્તા સ્ત્રી, પતિ ની ઈચ્છા કરે છે.' તેથી તેવ; રાના અને તિ ને આ સૂત્રથી સપ્રવાન સંજ્ઞા થઈ છે. અર્થક્રમશઃ - દેવને બલિ આપે છે. રાજાને કાર્ય કહે છે. પતિ સાથે મૈથુનની ઈચ્છાથી સુવે છે. અહીં યાદ રાખવું જોઈએ કે ર્માવિ, કારક વિશેષ સંજ્ઞાઓ છે. તેથી તે, કારકત્વની વ્યભિચારિણી નથી. ધાત્વર્થ ક્રિયાનું હેતુત્વ જેમાં છે (અર્થાર્ ધાત્વર્થ ક્રિયાનુકૂલ વ્યાપારના જે આશ્રય છે માત્ર નિમિત્તે ભૂત નથી.) તેને જ ારજ સંજ્ઞા થાય છે. તેથી રેવાય વરુિં વત્તે, રાજ્ઞે ાર્યમારષ્ટ અને પત્યે જેતે ઈત્યાદિ સ્થળે યદ્યપિ = વગેરે ધાત્વર્થ ત્યાગાઘનુકૂલ વ્યાપાર લેવાવિ માં જણાતો ન હોવાથી તેને સશ્રવાન સંજ્ઞા કરવાનું સઙ્ગત જણાતું નથી. પરન્તુ કર્તાની તાદૃશ બલિકર્મક ત્યાગાદિ ક્રિયાની પ્રત્યે; વૈવાવિ નો નિરારળ, પ્રેળા અને સમ્મતિ
२८