SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ कृत् ઉપસર્ગ સમ્બન્ધી રૂ થી પરમાં રહેલા સ્વરથી પરમાં રહેલા પ્રત્યય સમ્બન્ધી ર્ ને; તે ન્ નામી સ્વરાદિ ધાતુથી પરમાં ન હોવાથી આ સૂત્રથી ગ્ આદેશ થતો નથી. અર્થ – જવું તે. - યદિપ આ સૂત્રથી પ્રમાનમ્ અહીં ત્ પ્રત્યય સમ્બન્ધી ર્ ને પ્ આદેશ ન થાય તો પણ ‘સ્વરાત્ ૨-૩-૮’ થી ર્ આદેશ સિદ્ધ હોવાથી આ સૂત્રમાં નાભ્યાતિ નું ગ્રહણ ન પણ કરે તો પણ પ્રમાણમ્ આવો અનિષ્ટ પ્રયોગ થવાનો પ્રસંગ સ્પષ્ટ જ છે. પરન્તુ પ્રમાણમ્ માં જેમ પૂર્વ સૂત્રથી ખ્ આદેશ સિદ્ધ છે, તેમ પ્રેડ્વળમ્ પ્રેક્ાળમ ઈત્યાદિ નામી સ્વરાદિ ધાતુ સ્થળે પણ પૂર્વ સૂત્રથી ર્ આદેશ સિદ્ધ જ છે. તેથી આ સૂત્ર વ્યર્થ બનીને નિયમ કરે છે કે મૈં આગમ થયો હોય તો; વુર્ ભિન્ન ઉપસર્ગ અને અન્તર્ શબ્દ સમ્બન્ધી ડ્ જૂ અથવા TM વર્ણથી પ્ર૨માં રહેલા સ્વરથી પરમાં રહેલા ત્ પ્રત્યય સમ્બન્ધી TM ને; તે નૂ નામી સ્વરાદિ ધાતુથી જ પરમાં હોય તો આદેશ થાય છે. આ નિયમના કારણે “સ્વરાત ૨-૩-૮૫' ના અર્થમાં નાગમવિશિષ્ટપાત્યતિરિક્ત્વ રૂપથી સકોચ થવાથી તે સૂત્રનો વાસ્તવિક અર્થ – દુર્ ભિન્ન ઉપસર્ગ સમ્બન્ધી તેમજ અન્તર્ શબ્દ સમ્બન્ધી ર્ ર્ અથવા વર્ણથી ૫૨માં ૨હેલા; સ્વરથી અવ્યવહિત પરમાં રહેલા ત્ પ્રત્યય સમ્બન્ધી TM ને; તે નૂ નાગમવિશિષ્ટ ધાતુથી પરમાં ન હોય તો ” આદેશ થાય છે.” આ પ્રમાણે થાય છે. આવા અર્થથી ડ્રેડ્વણમ્ પ્રેળનું અથવા પ્રમાન......વગેરે નામી સ્વરાદિ અથવા નામી સ્વરાદિ ભિન્ન નાગમવિશિષ્ટ ધાતુથી પરમાં રહેલા તાદૃશ મૈં ને ર્ આદેશ ‘સ્વરાત્ ૨-૩-૮૬’ થી નહીં થાય. અને પ્રકૃત સૂત્રમાં નાભ્યાતિ ના ગ્રહણથી ઉપર જણાવ્યા મુજબ છેલ્લળનું પ્રેાળમ્ ઈત્યાદિ નામી સ્વરાદિ ધાતુથી ૫૨માં ૨હેલા તાદૃશ ન્ ને ર્ આદેશ થાય છે. અને પ્રમાનમ્ અહીં નામી સ્વરાદિ ધાતુથી પરમાં સુ ન હોવાથી ” આદેશ થતો નથી. “નામ્યાદિ ધાતુથી ૫૨માં ૨હેલા તાદૃશ મૈં ને; તે સ્ નાગમ વિશિષ્ટ १९५
SR No.005825
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy