SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ મ્િ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ધાતુપાઠમાં જેના આદિમાં જૂ અથવા ૬ છે એવા ધાતુને છોડીને જ પાન્ત ધાતુથી ભિન્ન ધાતુ પરમાં હોય તો, ટુ ભિન્ન ઉપસર્ગ અને મસ્ત શબ્દસમ્બન્ધી ૬ ૬ અથવા 2 વર્ણથી પરમાં રહેલા નિ ઉપસર્ગ સમ્બન્ધી નું ને | આદેશ વિકલ્પથી થાય છે. તેથી નિકરોતિ અને પ્રનિવનતિ અહીં ધાતુપાઠમાં આદિવાલો કૃ ધાતુ (૮૮૮) અને હું આદિવાલો વન (૧૦૩) ધાતુ પરમાં હોવાથી તેની પૂર્વેના તાદૃશ નિ ઉપસર્ગ સમ્બન્ધી નું ને આ સૂત્રથી જુ આદેશ થતો નથી. અર્થક્રમશઃ– કરે છે. ખોદે છે. પાન્ત તિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ધાતુપાઠમાં જે ધાતુ શઢિ અને વારિ છે તેને છોડીને ષાન્ત ધાતુથી ભિન્ન જ અન્યધાતુ પરમાં હોય તો, ટુર ભિન્ન ઉપસર્ગ તથા ગન્ત’ શબ્દ સમ્બી ૬ અથવા 2 વર્ણથી પરમાં રહેલા નિ ઉપસર્ગ સમ્બન્ધી ને [ આદેશ વિકલ્પથી થાય છે. તેથી નિદ્રષ્ટિ અહીં દ્વિવું ધાતુ, ધાતુપાઠમાં ટિ અથવા વારિ ન હોવા છતાં ૬ અન્તવાલો હોવાથી તેની પૂર્વેના તાદૃશ નિ ઉપસર્ગ સમ્બન્ધી નું ને આ સૂત્રથી જુ આદેશ થતો નથી. અર્થ – નિન્દા કરે છે. પ૦ રૂતિ વિ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ધાતુપાઠમાં જ જે ધાતુ છાતિ અથવા વદિ હોય તેનાથી ભિન્ન, તેમજ પાન્ત ધાતુથી ભિન્ન ધાતુ પરમાં હોય તો તુ ભિન્ન ઉપસર્ગ અથવા સારું શબ્દ સમ્બન્ધી " અથવા વર્ણથી પરમાં રહેલા નિ ઉપસર્ગ સમ્બન્ધી 7 ને વિકલ્પ [ આદેશ થાય છે. તેથી નિવાર ( નિWવું (પરીક્ષા)) અહીં પ્રયોગમાં $ ધાતુ ; આદિવાલો ન હોવાં છતાં ધાતુપાઠમાં ૬ આદિવાલો હોવાથી તેની પૂર્વે રહેલા તાદૃશ નિ ઉપસર્ગ સમ્બન્ધી નું ને આ સૂત્રથી [ આદેશ થતો નથી. અર્થ – કર્યું. ll૮૦ની १९०
SR No.005825
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy