SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ તૃણ્ અને મિવર્ ધાતુના અગિયાવસ્થા ના કર્તાને શિવસ્થા માં આત્મનેપદમાં જ વિકલ્પથી ર્મ સંજ્ઞા થાય છે. તેથી રૂપતા રૂપં પતિ રૂપે પશ્યન્તે રૂપત પ્રેયતી(ચૈત્ર:) તિ‘દર્શતિરૂપતÓરૂપમ્। અહીં શિવસ્થા માં આત્મનેપદ થયું ન હોવાથી આ સૂત્રથી શિવસ્થા ના ઋત્ત રૂપતર્ક ને ળિયાવસ્થા માં વિકલ્પે ર્મ સંજ્ઞા થતી નથી. તેથી ‘ગતિનોધા૦ ૨-૨-’ થી ‘પતર્ક” ને નિત્ય કર્મસંજ્ઞા થવાથી વયતિ પતર્ત રૂપમ્-આવો જ પ્રયોગ થાય છે. અન્યથા આ સૂત્રમાં ‘આભને’ નું ઉપાદાન ન હોત તો ળિાવસ્થા માં અહીં પણ આ સૂત્રથી વૈકલ્પિક કર્મ સંજ્ઞા થાત તો “વર્ણયતિ પર્વેળ પમ્ (ચૈત્ર:)। આ અનિષ્ટપ્રયોગનો પ્રસંગ આવતએ સમજી શકાય છે. ‘વર્ણયતિ રૂપત રૂપમ્ (ચૈત્ર:)।’ અહીં અળિાવસ્થા નું કર્મ ‘રૂપ’; ાિવસ્થા માં કર્તા નથી; પરન્તુ પ્રયોજક કર્તા ચૈત્ર છે તેથી શિવસ્થા માં વૃશિ ધાતુને ઉપર જણાવેલા સૂત્રથી બાભનેપવ થતું નથી. અર્થ - (ચૈત્ર) રૂપની પરીક્ષા કરનારા પાસે રૂપની પરીક્ષા કરાવે છે. IIII નાથઃ રાંરા૧૦ આત્મનેપદના વિષયમાં નાથૅ ધાતુના વ્યાપ્યને વિકલ્પથી ‘વર્મ’ સંજ્ઞા થાય છે. અદ્િ વિકલ્પથી ર્મત્વ ની વિવક્ષા થાય છે. ‘સર્પાથતે’ અહીં ‘શિવિ નાથ:-રૂ-રૂ-રૂદ્દ' થી. નાય્ ધાતુને આત્મનેપદ થયું છે. આ સૂત્રથી આત્મનેપદના વિષયમાં નોંધ્ ધાતુના વ્યાપ્ય સર્વિધ્ને આ સૂત્રથી વિકલ્પે ર્મ સંજ્ઞા થાય છે. તેથી ર્મ સંજ્ઞા થાય ત્યારે તદ્વાચક સર્વિધ્નામને ‘ર્મળિ ૨-૨-૪૦’ થી દ્વિતીયા વિભક્તિ થવાથી ‘સર્વિથિત’ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ‘ર્મત્વ’ ની વિવક્ષા ન કરીએ તો સર્વિષ્ણુ નામને ‘શેત્રે ૨-૨-૮૧’ થી વી વિભક્તિ થાય છે. જેથી ‘સર્પો નાથતે’ આવો પ્રયોગ થાય છે. અર્થ - १३
SR No.005825
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy