SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી નિયમ્ય સૂત્રનો અર્થ નીચે જણાવ્યા મુજબ થાય છે. જે ધાતુથી વિહિત સન્ પ્રત્યયના સ્ ને ર્ આદેશ થયો હોય એવા ધાતુ સમ્બન્ધી મૈં ને છોડીને અન્ય; નામીસ્વર અન્તસ્થા અથવા કવર્ગીય વ્યઞ્જનથી પરમાં રહેલા; કૃત અથવા કૃતસમ્બન્ધી પદમધ્યસ્થ TM ને; નિમિત્ત અને નિમિત્તી વચ્ચે શિટ્ વર્ણ કે ન્હોય તો પણ વ્ આદેશ થાય છે. અર્થાત્ આ નિયમસૂત્ર તાદૃશ નિયમ્યસૂત્રના અર્થમાં; षत्वभूतसन्प्रत्ययपूर्वत्वविशिष्टधातुसम्बन्धिसकारातिरिक्तत्व ३पे सड्डीय કરે છે... આ પણ વાત સ્પષ્ટ પણે સમજાય છે. તેથી સુભૂતિ શિક્ષિક્ષતિ ઈત્યાદિ સ્થળે જેમ આ સૂત્રથી સૂ અને સિન્દ્ ઈત્યાદિ ધાતુના તાદૃશ સ્ ને વ્ આદેશ થતો નથી. તેમ “નામ્યન્ત૦૨-૩૧’ થી પણ પ્ આદેશ થતો નથી. આ સૂત્ર જે રીતે ઉપર જણાવ્યા મુજબ નિયમ કરે છે; એના બદલે “ખ્યન્ત અને સ્નુ ધાતુ સમ્બન્ધી તાદૃશ સ્ ને; ષત્વભૂત સત્પ્રત્યય પરમાં હોય તો જ પ્ આદેશ થાય છે આવો નિયમ કરે અર્થાર્ યન્ત અને સુ ધાતુ સભ્યબ્ધિસારાતિરિડ્વેન નિયમ્યસૂત્રના અર્થમાં સકોચ કરે તો ઐસીષીવત્ (સિન્દ્ ધાતુને શુિ પ્રત્યય. અદ્યતની નો વિ પ્રત્યય વગેરે કાર્યથી નિષ્પન્ન) અને તુષ્ટાવ (સ્તુ ધાતુને પરોક્ષાનો નવૂ પ્રત્યય. વગેરે કાર્યથી નિષ્પન્ન) ઈત્યાદિ સ્થળે યન્ત અને સ્તુ ધાતુ સમ્બન્ધી મૈં ને નાયન્તસ્થા૦ ૨-૩-૧' થી ૬ આદેશ નહીં થઈ શકે. તેથી એતાદૃશ વિપરીત નિયમની વ્યાવૃત્તિ માટે સૂત્રમાં ‘વ્’ નું ગ્રહણ છે... ઈત્યાદિ સ્થિરતા પૂર્વક વિચારવું અથવા અધ્યાપક પાસેથી સમજી લેવું. · વળીતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સન્ પ્રત્યયના મૈં ને વ્ આદેશ થયો હોય ત્યારે જ સ્વર્ સ્વિટ્ અને સ ્ ધાતુને છોડીને અન્ય ખિ પ્રત્યયાન્ત ધાતુ સમ્બન્ધી તેમજ સ્નુ ધાતુ સમ્બન્ધી જ; નામી સ્વ૨ અન્તસ્થા અથવા કવર્ગીય વર્ણથી પરમાં રહેલા સ ને વ્ આદેશ થાય છે. તેથી સેવ્ ધાતુને ળવું (અ) પ્રત્યયાદિ કાર્ય થવાથી १४७
SR No.005825
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy