SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સુર્ પ્રત્યયનો લોપ થયા પછી પણ સ્થાનિવભાવ ના કારણે વતુર્ નામ સુવ્ પ્રત્યયાન્ત હોવાથી સુવ્ પ્રત્યયાન્ત શબ્દ સમ્બન્ધી ૢ ને આ સૂત્રથી ર્ આદેશ થઈ શકે છે ----- ઈત્યાદિ વિચારણીય છે.।।૧। वेसुसोऽपेक्षायाम् २।३।११॥ ફસ અને હ ્ પ્રત્યય અન્તમાં છે જેના એવા શબ્દ સમ્બન્ધી ? ને; તેની ૫૨માં ૢ વ્ પ્ અથવા તોૢ હોય તો; સ્થાનિ અને નિમિત્ત અદ્િ (ૐ જેમાં છે તે) સ્થાનિભૂત પદ અને ( ૢ વ્ પ્ અથવા ૢ જેમાં છે તે) નિમિત્તભૂત પદને અપેક્ષા હોય ત્યારે વિકલ્પથી ર્ આદેશ થાય છે. સામાન્યરીતે એક વાક્યમાં પદોનું અપેક્ષા (વ્યપેક્ષા) રૂપ સામર્થ્ય મનાય છે અને સમાસાદિ વૃત્તિમાં ઐકાર્થ સ્વરૂપ સામર્થ્ય મનાય છે. સર્પિસ્+રોતિ અને ધનુસુ+હાવતિ અહીં સર્વિવું અને ઘનુપુ નામને દ્વિ. એકવચનનો અમ્ પ્રત્યય. ‘અનતો સુપુ ૧-૪-૬૬' થી તેનો લોપ થવાથી નિષ્પન્ન તે અવસ્થામાં ‘સોહઃ ૨-૬-૭૨’ થી સ્ ને ર્ આદેશ. ર્ ને આ સૂત્રથી ર્ આદેશ થવાથી સર્પિરોતિ અને ધનુષ્વાતિ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ‘સૂત્રથી ર્ આદેશ ન થાય ત્યારે ૨: ૩૦૧-૩-' થી ર્ ને જિહ્વામૂલીય આદેશ થવાથી સર્પ – રોતિ અને ધનુ - હાવતિ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- ઘીને કરે છે. ધનુષ્યને ખાય છે. અહીં સર્વિસ્ અને ધનુર્ નામ અનુક્રમે રૂર્ અને હસ્ પ્રત્યયાન્ત છે. ઔણાદિક इस् પ્રત્યયનાં સાહચર્યથી ૩૬ પ્રત્યય પણ ઔણાદિક નો જ લેવાનો છે. તેથી વઃ શનિ અહીં ત્યાદિ સ્ પ્રત્યયાન્ત રહ્યું ના હૂઁ ને આ સૂત્રથી જ્ આદેશ થતો નથી. અપેક્ષાયામિતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સ્થાનિ અને નિમિત્ત ભૂત પદોને અપેક્ષારૂપ સામર્થ્ય હોય તો જ સ્ અને ઉસ્ પ્રત્યયાન્ત શબ્દ સમ્બન્ધી ર્ ને; તેની ૫૨માં હ્યુ ર્ અથવા ૢ હોય તો વિકલ્પથી ર્ આદેશ થાય છે. તેથી પરમસર્પિ ઙમ્ અહીં १२५
SR No.005825
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy