SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ અને પિતૃ નામને તેમજ યુખદ્ અને તદ્ નામને નાન્તઃ પ્રથમૈ૦૨-૨રૂ૧'થીપ્રથમાબહુવચનનો જ્ઞ પ્રત્યયવગેરે કાર્ય થયુંછે.વિકલ્પપક્ષમાં આ સૂત્રથી બહુવદ્ભાવ ન થાય ત્યારે ગુરુ અને યુર્ નામને દ્વિવચનનો પ્રથમા વિભક્તિનો સૌ પ્રત્યય વગેરે કાર્ય થાય છે. નામને દ્વિવચનનો પ્રથમા વિભક્તિનો ઔ પ્રત્યય વગેરે કાર્ય થાય છે. તથા પિતૃ અને તર્ નામને એકવચનનો પ્રથમા વિભક્તિનો સિપ્રત્યય વગેરે કાર્ય થાય છે. અર્થક્રમશઃ - તમે બે ગુરુ. આ મારા પિતા.।।૧૨૪॥ श्रूयते પૂર્વ: ય ....... મૂળ નક્ષત્રમાં રહેલો સૂર્યસઘળાય કલ્યાણનું કારણ છે-એમ શાસ્ત્રમાં સંભળાય છે. અત્યારે તો મૂલરાજ અથિંદ્મૂળ નક્ષત્રમાં રહેલો ચન્દ્ર; સર્વકલ્યાણનું કારણ છે – એવું લોકમાં ગવાય છે. - એ આશ્ચર્ય છે. - આ પ્રમાણે શ્લોકાર્થ છે. આ અર્થમાં લોકોક્તિ શાસ્ત્રથી વિરુદ્ધ હોવાથી વિરોધ છે. તેનો પરિહાર કરવા મૂળરાન પદનો અર્થ તે નામનો રાજા કરવો. ।। इति श्री सिद्धहेमचन्द्रशब्दानुशासनलघुवृत्तिविवरणे द्वितीयस्याध्यायस्य द्वितीयः पादः ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ 99
SR No.005825
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy