________________
૧
શિવસ્થા માં ‘પાધિ’ ધાતુનો અર્થ “વિવર્ત્યનુ વ્યાપારાનુંજવ્યાપાર' છે. આ રીતે સર્વત્ર ‘શિવસ્થા માં ધાત્વર્થવ્યાપારાનુકૂલ વ્યાપાર ” આ અર્થ વિસ્થા ના ધાતુનો હોય છે. આથી સમજી શકાશે કે ળિયાવસ્થા ના ‘પાવિ’ ધાતુના અર્થ - વ્યાપારથી જન્ય વ્યાપાર, અળિશવસ્થા ના ‘વર્’ ધાતુનો છે. તેથી સ્પષ્ટ છે કે ત્તિ ધાતુના કર્તા મૈત્ર ના વ્યાપારથી (વિકૃત્યનુકૂલવ્યાપારાનુકૂલવ્યાપારથી) જન્ય ધાત્વર્થ લ હોવાથી અણિગવસ્થાના કર્તા ચૈત્રનો વ્યાપાર (વિષ્કૃત્યનુકૂલ વ્યાપાર) ફલ સ્વરૂપ છે. ઘટ રોતિ ઈત્યાદિ સ્થળે ૢ ધાત્વર્થ ઉત્પતિ સ્વરૂપ ફલાત્મક ક્રિયાના આશ્રયભૂત થાય ને જેવી રીતે કર્મ સંજ્ઞા થાય છે; તેવી જ રીતે ‘પાપયત્યોવન ચૈત્રેળ મૈત્ર:' અહીં પત્તિ (ળિયન્ત) ધાત્વર્થ 'विक्तृत्यनुकूलव्यापारानुकूलव्यापार' ६२५ विक्लृत्यनुकूलव्यापारात्मक ફલાશ્રય ચૈત્ર’ (અળિાવસ્થા ના કત્તા) ને ‘ર્તુર્વાથં ર્મ ૨-૨-૩' થી ર્મ સંજ્ઞાની પ્રાપ્તિ હોવાથી વયોવન ચૈત્રં મૈત્ર:' આવો અનિષ્ટ પ્રયોગ નિવારી શકાશે નહીં. પરન્તુ આ રીતે તો આ સૂત્રથી ; ચૈત્ર પ્રામ ગમયતિ, શિષ્ય ધર્મ નોધયતિ ....ઈત્યાદિ સ્થળે પણ ભિાવસ્થા ના ત્ત્ત ને ર્મ સંજ્ઞા કરવાની આવશ્યકતા નથી. કારણ કે સર્વત્ર ળિયવસ્થા મા, તે તે ધાતુઓના પ્રયોજક કર્તાના વ્યાપારથી જન્મ પ્રયોજ્ય (અણિગવસ્થાના) કર્તાના વ્યાપાર સ્વરૂપ લના આશ્રયભૂત અણિગવસ્થાના કત્તનિ પૂ.નં. ‘૨-૨-રૂ’ થી જ ર્મ સંજ્ઞા થઈ શકે છે. તેથી આ સૂત્ર (૨-૨-૫) વ્યર્થ બનતું ; નિયમ કરે છે કે - તાદૃશ પ્રયોજ્ય કર્તાના વ્યાપાર સ્વરૂપ ફલના આશ્રયને ર્મ સંજ્ઞા થાય તો; ઉપર જણાવ્યા મુજબ શિવસ્થા માં તિ-વોષાઘર્થ જ ધાતુના પ્રયોજ્ય કર્તાને થાય, ત્યાઘન્યાર્થ ‘પર્” વગેરે ધાતુના પ્રયોજ્ય કર્રાને નહીં. આથી સ્પષ્ટ છે કે ઉપર્યુક્ત નિયમના બળે પાપયત્યોવનું ચૈત્રેળ મૈત્રઃ અહીં કોઈપણ સૂત્રથી પ્રયોજ્ય કર્તા ચૈત્રને ર્મ સંજ્ઞા ન થવાથી પાપયયોવન ચૈત્ર મૈત્રઃ - આ અનિષ્ટ પ્રયોગ નહીં થાય. ચાવિવર્નન વિમ્ ? આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ની, દ્વાદ્, ઝવું, વે,
=
८
-