SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અનાત્મ્ય૦ ૬-૪-૧૪’ થી ગ્ નો લોપ. ‘ક્યારે ળયા૦ ૨-૪-૬૫' થી ઊઁ () ની નિવૃત્તિ. તેથી પશ્વો શબ્દ રહે છે. તેને મિત્ પ્રત્યયાદિ કાર્ય થવાથી ‘પગ્યો મી રથ:’ આવો પ્રયોગ થાય છે. અહીં મિક્ ના સ્ ને સોહ્રઃ ૨-૧-૭૨' થી 5 આદેશ. અને રે છુ૦ ૧-૩-૪૬′ થી 5 ના ર્ નો લોપ તથા મિલ્ ના ' ને દીર્ઘ ફ્ આદેશ થયો છે. આ સૂત્રથી માત્ર સ્ત્રીલિંગમાં જ કોઈ પણ જાતના નિમિત્તની અપેક્ષા વિના જ ોલ્ટુ ને ઋષ્ટ આદેશ થતો હોવાથી પગ્વોષ્ટમી રથ: અહીં ઉપર જણાવ્યા મુજબ સ્ત્રીલિંગમાં વિહિત કીઁ ની નિવૃત્તિ પછી પણ ઋષ્ટ્ર માં ૢ આદેશની નિવૃત્તિ થતી નથી. અન્યથા સ્ત્રીલિંગમાં વિહિત કી પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વેના જોવુ ને શ્રેષ્ટ આદેશનું વિધાન કર્યું હોત તો નિમિત્તાપાયે નૈમિત્તિòસ્યાપ્યપાયઃ' અર્થાત્ “નિમિત્તની નિવૃત્તિથી નૈમિત્તિકની પણ નિવૃત્તિ થાય છે” આ પરિભાષાથી જ્ઞ ની નિવૃત્તિમાં નિમિત્તક જોષ્ટ આદેશ પણ નિવૃત્ત થાત .... ઈત્યાદિ સારી રીતે સમજી લેવું. અર્થ – પાંચ શિયાળણીઓથી ખરીદાએલા રથોથી ।।૧૩।। ॥ इति श्रीसिद्धहेमचन्द्रशब्दानुशासनलघुवृत्तिविवरणे प्रथमेऽध्याये चतुर्थः पादः ॥ सोत्कण्ठमङ्गलगतैः આ શ્લોકના નીચે જણાવ્યા મુજબ બે વિભાગ કરીને અર્થ કરવો. સોમક્ાાત વર્ષન वक्त्राब्जचुम्बननखक्षतकर्मभिश्च श्रीमूलराजहतभूपतिभिः खे सुरस्त्रियो વિસુઃ। ઉત્કૃષ્ઠાપૂર્વક આનન્દપ્રદ અર્થાત્ વિલાસપ્રદ વસ્તુની પ્રાપ્તિથી સમ્ભોગ માટે વાળ ખેંચવાંથી મૈથુનમાં ઉલ્લાસ વધારવા મુખકમલનું ચુમ્બન અને નખથી વિદારણ સ્વરૂપ ક્રિયાઓથી શ્રી મૂલરાજ નામના રાજાથી હણાએલા રાજાઓ વડે (તેઓ સ્વર્ગમાં ગયા ત્યારે) સ્વર્ગમાં દેવાગનાઓ વિલાસ કરતી હતી. १५६
SR No.005824
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy